SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૨૦૩ ] ૧૦. આત્મબેધ વિષે. આત્મબેધ સંબંધી હિતોપદેશ. (વસંતતિલકા વૃત્ત) એ મોહ નિંદ તજી કેવળ બોધ હેતે, તે ધ્યાન શુદ્ધ દદિ ભાવન એક ચિત્તિ ક્યું નિ પ્રપંચ નિજ તિ સ્વરૂપ પાવે, નિર્બોધ જે અક્ષય મોક્ષ સુખાથે આવે. ૩૬ (માલિની વૃત્ત) ભવ વિષયતણા જે, ચંચળા સખ્ય જાણું, પ્રિયતમપ્રિય ભેગા, ભંગુર ચિત આણી, કરમ દળ ખપેઇ, કેવળજ્ઞાન લેઈ, ધનધન નર તે ઇ, મોક્ષ સાથે જિ કેઈ. ૩૭ જે મહાત્મા મેહનિદ્રા-મેહવિકળતા–મેહાન્વતાને ત્યાગ. કરે છે તે જ આત્મબોધ પામી શકે છે એટલે જ તેને આત્મજ્ઞાન પ્રગટ થઈ શકે છે તેથી હદયમાં શુદ્ધ સાત્વિક વિચાર-શુભ ચિન્તવન-રૂડાં ધ્યાનનો ઉદય થવા પામે છે અને હદયની ભાવના પણ પવિત્ર બને છે. પૂર્વોક્ત બાર ભાવના, અથવા મંત્રી, મુદિતા, કરુણ અને માધ્યચ્ય ભાવનાની પ્રબળતાથી આત્માની શુદ્ધ નિરુપાધિ જ્યોતિ જાગે છે અને તેમાં અન્ય સર્વ ભાન ભૂલીને લીનએક રસ થઈ જવાથી અંતે અક્ષય મેક્ષપદની પ્રાપ્તિ થઈ શકે છે. મેહનિદ્રા તજવાથી (મેહમદિરાને છાક ઉતરવાથી )
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy