SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૨ ] શ્રી કપૂરવિજયજી એવા દુ:ખદાયી સંસારની ભાગ્યયેાગે તથાપ્રકારના માપડા જીવ સદા ય પચાયા કરે છે. અસારતા કાઇક વિરલ જીવાને જ જ્ઞાની ગુરુની કૃપાથી સમજાય છે અને જેમને સંસાર–માહ આછા થયા હાય તે મહાનુભાવા જ વૈરાગ્યથી તેને ત્યાગ કરે છે-કરી શકે છે. બાકીના અજ્ઞાન અને માહવશ પડેલા જીવા તેા બાપડા ચારે ગતિમાં અરહાંપરડાં અથડાયાં જ કરે છે. તેમના કેમે પાર આવી શકતા નથી. જીવ જેવી સારી કે નબળી કરણી કરે છે તેવી તે ઉત્તમ, મધ્યમ કે અધમ ગતિમાં જન્મ લેતા ક્રે છે. સર્વજ્ઞ-વીતરાગના વચનાનુસારે ઉત્તમ પ્રકારની ક્ષમા–સમતાનું જ્યારે સેવન કરવામાં આવે છે ત્યારે હીન જાતિમાં જન્મેલ જીવ પણ મેતા અને રિકેશી મુનિની પેઠે પરમ પદને પામી શકે છે; પરંતુ ઊંચી ગતિમાં જન્મ્યા છતાં જે વિષયાદિકમાં લુબ્ધ બની, ક્રોધાદિ કષાયને વશ થઇ, મન-વચન-કાયાને મેાકળી મૂકી દઇ, સ્વચ્છંદી બની જઇ, મેહાંધપણે હિંસાદિક પાપનું સેવન કરતા રહે છે તે મ'ગુ આચાય ની પેઠે દુર્યોનિમાં ઉપજે છે. જો કે પાછળથી તે પેાતાની ભૂલ સમજાતાં પસ્તાય છે ખરા, પરંતુ પહેલા મૂખ પણે કરેલી ભૂલની શિક્ષા ભાગળ્યા વગર તેને છૂટકા થતા નથી. ચેાથી એકત્વ ભાવના પુન્યે પાયે ( ઇંદ્રવજ્રા વૃત્ત ) અકેલા જીવ સ્વર્ગ જાયે, અકેલા જી ન થાયે; એ જીવ જા-આવ કરે એ જાણીને તે મમતા અકેલેા, મહેલા. ૧૫
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy