SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૨ ] શ્રી કપૂરવિજયજી ૨. કર્મ વિષે. કર્યાં વિપાક વર્ણનાધિકાર, ( માલિની વૃત્ત ) કરમ નૃપતિ કાપે, દુ:ખ આપે ઘણેરાં, નર્યાતરિયકાં જન્મ જન્મ અનેરાં; શુભ પરિણતિ હાવે, જીવન કમ તેવે, સુરનરપતિકેરી, સંપદા સાઇ દેવે. ૩ કરમે શિશ કલકી, ક્રમે ભિન્ન પિનાકી કરમે અલિ નરેફે, પ્રાર્થના વિષ્ણુ રાંકી; કર્મ વશ વિધાતા, ઇંદ્ર સૂર્યાદિ હેઇ, સબળ કરમ સાઇ, ક્રમ જેવા ન કોઇ. જી. ક રાજાના કાયદા એવા સખત છે કે જે કાઇ ખાટા વિચાર, ખાટા વચન, ખાટા ઉચ્ચાર કે ખાટા આચાર આચરે છે અથવા એવા સ્વચ્છંદપણે ચાલે છે તેની તે પૂરી ખબર લે છે. તેને અનેક તરેહનાં દુઃખા ભાગવવાં પડે છે, નરક તિર્યંચગતિના ફેરા આપીને રઝળાવે છે. આવી રીતે દુષ્ટ કર્યું – દુષ્કૃત્યા કરનારા નીચે જીવાને શિક્ષા આપે છે, તેમ જે રૂડા પરિણામથી સારા વિચાર, સારી વાણી અને સારા આચારઆચરણ સેવે છે તેમને ઇંદ્ર તથા ચક્રવત્તી જેવી માટી સંપદા આપીને નિવાજે છે. સુકૃત્યા કરનારા અને સદ્ગુણી જીવા ઉપર પૂરતા અનુગ્રહ કરવાનું પણ કર્મ રાજા ચૂકતા નથી. એક પ્રતાપી રાજાની પેઠે તે દુષ્ટ જીવાને નિગ્રહ અને શિષ્ટઉત્તમ જીવાના અનુગ્રહ તેમના વિચાર, વાણી અને આચા રના પ્રમાણમાં કરવાને સદા ય સાવધાન રહે છે.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy