SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૬ ] શ્રી કપૂરવિજયજી ચંદ્રની ઉપમા આપવી એ હીન ઉપમા કહેવાય છે. મતલખ કે ચંદ્ર કરતાં તેમનામાં અધિકતા ઠરે છે. કળા માત્ર ઉપયેાગી છે, તે બધી કળા; નહિં તેા અને તેટલી કળા સ્ત્રીપુરુષ ઉભયને ઉપયાગી હાય તે કળાને અભ્યાસ-પરિચય અવશ્ય કરવા જોઇએ. ગમે તેવા વ્યવસાય કળાથી ખીલી શકે છે જેવું કામ કળાથી બને છે તેવું કામ બળથી ખનતું નથી. એક શિક્ષણ-કળાથી લાખા માળક કેળવાઈ હીરા જેવા કિંમતી બની શકે છે. યુદ્ધકળા, રાંધણકળા, નૃત્યકળા, સંગીતકળા, ધર્મ કળા, અકળા અને કામકળાદિક અનેક કળાએ છે, પરંતુ તે સર્વમાં શિરામણિ કળા એક ફક્ત ધ કળા જ છે. એ સત્યધ કળા ખીજી બધી કળાને જીતી લે છે, એક ધર્મ કળાવડે જ ખીજી અધી કળા કામની છે, તે વગર ત્રીજી બધી કળા નકામા જેવી કહી છે, કેમકે ધર્મ કળાથી જ મેાક્ષ છે. ૧૫ મૂર્ખતા મૂર્ખતા વર્ણનાધિકાર ( માલિની ધૃત ) વચન રસ ન ભેદ્દે, મૂર્ખ વાર્તા ન વેઢે, તિમ કુવચન ખેદે, તેહને શીખ જે ઢે; નૃપ શિર રજ નાખી, જેમ મૂર્ખ વહીને, હિત કહત હણી જ્યુ, વાનરે સુગ્રહીને. કર્ ૧ જાણે. ૨ સારે। માળે! બાંધનાર એક જાતનું પક્ષી.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy