SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૭૫ ] અને બ્રાહ્મી, સુંદરી પ્રમુખ કઇક સતાએ ( સત્પુરુષા ) અને સતીએ ( સતી સ્ત્રીએ ) શીલની ખરી થયેલ છે. તેમની પેઠે જે નિર્મળ શીલ આપદાને વમી અંતે અક્ષયસુખ પામે છે. કસેાટીમાંથી પસાર પાળે છે તે સકળ સ.પૂર્ણ શીલાંગ રથના ધારી તેા પંચ મહાવ્રતધારી સંત-સુસાધુજના ગણાય છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહરૂપ ચાર સંજ્ઞાને જીતી લઇ, રસના-જીભ આફ્રિક પાંચ ઇન્દ્રિયાને બરાબર નિયમમાં રાખી, ક્ષમા, મૃદુતા ( નમ્રતા ), ઋજુતા ( સરલતા ), સ ંતાષવૃત્તિ, ઈચ્છાનિાધ (તપ ), સંયમ, સત્ય, શાચ ( મનઃશુદ્ધિ), નિ:સગતા ( નિ:સ્પૃહતા ) અને બ્રહ્મચર્યરૂપ દવિધ યતિધર્મની શિક્ષાને યથાર્થ ધારણ કરી જે મહાયેા ત્રસ સ્થાવરાદિ દશ જીવભેદો પૈકી કેાઇ પણ પ્રકારનાં જીવાની હિંસા મન, વચન, કાયાવડે કરતા, કરાવતા કે અનુમેાદતા નથી, તેઓ જ ખરેખર સંપૂર્ણ પણે અઢાર હજાર શીલાંગ રથના ધારી લેખાવા યાગ્ય છે. ૧૮૦૦૦ અઢાર હજાર શીલાંગ રથની સમજ. પ * ૨૦ ×૧૦ ૨૦૦ ૪૧૦ ૨૦૦૦ ×3 ६००० ×૩ ૧૮૦૦૦ પાંચ મહાવ્રતને. ચાર સંજ્ઞા તજવાવડે. દવિધ યતિધર્મ . ત્રસ સ્થાવરાદિ દશકની દયા. મન વચન કાયા ત્રિકરણે. કરવું, કરાવવું અનુમાદન નહિ કરવા વડે. શીલાંગરથના ધારીની સંખ્યા.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy