SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૧૫ ] વિવાહ જોડવા, જેથી શાન્તિપૂર્વક ધર્મકર્મ કરવામાં ખલેલ ન આવે. ૪ સર્વ પ્રકારના પાપ આચરણથી ડરતાં રહેવુ. ૫ દેશાચાર પ્રમુખ લક્ષમાં રાખી નિન્દાપાત્ર ન થવાય તેમ ડહાપણથી વર્તવું. ૬ રાજા પ્રમુખ અધિકારીના તેમજ પૂજ્ય વિડિલ પ્રમુખ કોઇના પણ અવણુ વાદ કદાપિ ખેલવા નિહ, તથા સાંભળવા પણ નહિ; કેમકે તેથી ભારે અનર્થ યા દોષ પેદા થાય છે. છ સારા પડોશવાળા ચેાગ્ય મકાનમાં સુઘડતાથી રહેવું. ૮ સદ્ગુણી સંત-સાધુ-મહાત્માના યા સુશ્રાવકના સત્સંગ કરવા. ૯ માષિતાદિક વડીલેાની આજ્ઞા માથે ધારણ કરવી પણુ લેાપવી નહિ. ૧૦ ઉપદ્રવવાળા સ્થાનમાં જવું નહીં કે જેથી ધર્મની અને ધનની હાનિ થાય. ૧૧ પેાતાની ગુંજાશ( આવક )ના પ્રમાણમાં જ ખર્ચ કરવેા. ૧૨ પાશાક પણ પાતાની સ્થિતિના પ્રમાણમાં જ રાખવા. ૧૩ બુદ્ધિના આઠ ગુણેા ધારી તત્ત્વમેાધ મેળવી સદ્ગુણી થવુ.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy