SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪ ] શ્રી કપૂરવિજયજી નમતાં નથી. એ દૃષ્ટાન્ત ઉત્તમ અને અધમ, સદ્ગુણી અને નિર્ગુણી, વિદ્વાન અને મૂર્ખ, સજ્જન અને દુર્જનને સારી રીતે લાગુ પડે છે. ઉત્તમ-સદ્ગુણી જને સદા ય નમ્રતા ધારે છે, પણ નીચ-નિર્ગુણી જનેા તે। સદાય અક્કડમાજ રહી અહંકાર જ આદરે છે. ⟩—નમતા જનથી. 66 નાન્તિ સજા વૃક્ષા, નમન્તિ સખ્તના નનાઃ । मूर्खाश्च शुष्ककाष्ठं च न नमन्ति कदाचन ॥ " '' ભાવા —ળાથી સભર થયેલાં ઉત્તમ વૃક્ષેા નમી પડે છે, તેમજ પુન્યવત-સત્પુરુષ સદાય નમ્રતા ધારણ કરે છે, પરંતુ જે મૂર્ખ –અજ્ઞાન-અવિવેકી હાય છે તે તેા સૂકાં લાકડાંની પેઠે કદાપિ નમતાં જ નથી. તેઓ તે સદા ય અક્કડ ને અક્કડ જ રહે છે—રહેવુ... પસંદ કરે છે. અર્થાત્ સૂકા લાકડા જેવા મૂર્ખજના અહુંપદ ધારણ કરી અક્કડબાજ રહે છે ત્યારે ફળેલા ફૂલેલા ઉત્તમ ક્ષેા જેવા સજ્જને ઉત્તમ ગુણેાને લીધે સ્વકર્તવ્ય સમજીને સદાય નમ્રતા જ ધારણ કરે છે. ઇાતશમ્ [ શ્રી જૈન ધર્મ પ્રકાશ, પુ. ૩૦. પૃ. ૧૭૩. ] સજ્જન અને દુનના પટાંતર સમજી સુજ્ઞ જનોએ સજ્જનતા આદરવા કરવા જોઇતા પ્રયત્ન. મન વચન અને કાયામાં પુન્ય-અમૃતથી પૂર્ણ છતાં અનેક ઉપકારની કેટિઆવડે જગત્ માત્રને પ્રસન્ન કરતા १ मनसि वचसि काये पुण्यपियूष पूर्णाः
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy