SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૮] શ્રી કપૂરવિજયજી શાન્તિ ઉપજે તેમ અનુકૂળપણે ચાલવું. પ્રતિકૂળપણે ચાલી અન્યને પીડા ઉપજાવવી નહિં. ૪ સહુને હિતરૂપ થાય તેવું પ્રિય અને સત્ય વચન ડહાપણથી કહેવું. ૫ અગ્યારમાં પ્રાણ જેવા પ્રિય પરાયા દ્રવ્યને અનીતિથી લેવું નહિ. ૬ મન, વચન, કાયાથી પવિત્રપણે સદા ય વશીલ-બ્રહ્મચર્યની રક્ષા કરવી. ૭ અતિ લેભ-મમતાવશ થઈ જરૂર વગરની ઘણું વસ્તુ એને સંગ્રહ કરી અનેક જીવોને અંતરાયરૂપ થવું નહિ. સંતોષવૃત્તિ રાખવી. ( ૮ મહાપુરુષોએ બતાવેલા સરલ માગે પ્રમાદ રહિત પ્રયાણ કરવા સતત લક્ષ રાખવું. ઇતિશમ.. [ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૨૭૧. ] થડાએક બેધદાયક પ્રશ્નોત્તરે. પ્ર-તીર્થ એટલે શું? ઉ –જે આપણને તારે અથવા જે વડે તરી પાર પામી શકાય તે. પ્ર-તે તીર્થના ભેદ કહો. ઉ૦-દ્રવ્ય અને ભાવ, લોકિક અને લેકેત્તર, સ્થાવર અને જંગમ. પ્ર-તે તે તીર્થના ભેદનો સામાન્ય અર્થ કહો. ઉ૦-ઉપગ રહિત તે દ્રવ્ય, અને ઉપગ સહિત તે ભાવ
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy