SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૮૩ ] કારી કાર્યો “ વાનપ્રસ્થાશ્રમમાં ” ગૃહસ્થાશ્રમની જંજાળથી મુક્ત થયેલ હોવાથી તથા પ્રકારના જ્ઞાનની પરિપકવતાને લીધે સાધી શકાય છે. આ આશ્રમમાં પુરુષાથી જને બુદ્ધિબળના વધારાથી ગૃહસ્થાશ્રમ કરતાં ઘણા ગુણે લાભ મેળવી શકે છે, તેથી તેને ગુણાકારની ઉપમા ઘટે છે. ૪ “સન્યસ્ત આશ્રમ” છેલ્લો અને શ્રેષ્ઠ લેખાય છે. આ આશ્રમ જેન દર્શનમાં જણાવેલા નિગ્રંથ મહાપુરુષોના કેવળ નિવૃત્તિપરાયણ માર્ગને મળે છે. આ આશ્રમમાં સર્વથા સ્વાર્થ ત્યાગ ( Disinterestedness ) કરવાનો હોય છે. અનેક પ્રકારનાં પ્રમાદાચરણથી દૂર રહી, અપ્રમત્તપણે શુદ્ધ આમાથે જ આમાં સાધવાનો હોય છે. આ અંતિમ આશ્રમમાં કેવળ નિસ્પૃહતા ગે ઉપાધિ રહિત બની જવાના કારણથી તેને ભાગાકારની ઉપમા ઘટે છે. ઈતિશ.... [ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૭૪ ] શાન્ત વચનામૃત 1 અધીરાઈ રાખ્યા વગર સતત પ્રયાસ કરવાથી ડેટાં મહાભારત કામ પણ થઈ શકે છે. ૨ મહેનત કર્યા વગર ફળ મળશે નહિ. “ No Fruit without Labour. ” ૩ તમે જેવું વાવશે તેવું લણશે. “ As you sow so you reap.”
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy