SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર જીવન દર્શન શ્રી મુનિસુવ્રત સ્વામી માતા:-પદ્માવતી પિતા:-સુમિત્ર વંશ -હરિ ગોત્ર:-ગૌતમ વર્ણઃ-શ્યામ ઊંચાઈઃ-૨૦ ધનુષ્ય લાંછન -કૂર્મ ભવ:-૯ ગર્ભકાળ:-૯મહિના ને ૮ દિવસ કુમારકાળ:-૭.૫ હજાર વર્ષ રાજ્યકાળ:-૧૫ હજાર વર્ષ ગૃહસ્થકળ:-૨૨,પ૦૦ વર્ષ છદ્મસ્થકાળ:-૧૧.૫ મહિના સંચતકાળ:-૭૫૦૦ વર્ષ જીવનકાળ:-૩૦ હજાર વર્ષ શાસનકાળ:-૬ લાખ વર્ષ પુત્ર/પુત્રી:-૧૯ પુત્ર ગણધર -૧૮ સાધુ:-૩૦,૦૦૦ સાધ્વી:-પ૦,૦૦૦ શ્રાવક:-૧,૭૨,૦૦૦ શ્રાવિકા:-૩,૫૦,૦૦૦ યક્ષ:-વરુણ યક્ષિણી:-નરદત્તા ચ્યવન કલ્યાણક-શ્રાવણ સુદ-૧૫ ચ્યવન નક્ષત્ર:-શ્રવણ જન્મ કલ્યાણક -વૈશાખ વદ-૮ જન્મ નક્ષત્ર:-શ્રવણ જન્મ રાશિ:-મકર જન્મ ભૂમિ -રાજગૃહ દીક્ષા કલ્યાણક-ફાગણ સુદ-૧૨ દીક્ષા નક્ષત્રઃ-શ્રવણ દીક્ષા તપઃ-ઉપવાસ દીક્ષા શિબિકા:-અપરાજિતા દીક્ષા વૃક્ષ:-અશોક દીક્ષાભૂમિ -રાજગૃહી પારણાનું સ્થળ:-રાજગૃહી પ્રથમ પારણું -ક્ષીર સહ દીક્ષિતો:-૧૦૦૦ કેવલજ્ઞાન કલ્યાણકા-મહા વદ-૧ર કેવલજ્ઞાન નક્ષત્રઃ-શ્રવણ કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ:-ચંપક કેવલજ્ઞાન ભૂમિ:-રાજગૃહી નિર્વાણ કલ્યાણક -વૈશાખ વદ -૯ નિર્વાણ નક્ષત્ર:-શ્રવણ નિર્વાણ તપ:-૩૦ ઉપવાસ નિર્વાણ ભૂમિ:-સમેતશિખર ચૌદપૂર્વધારી પ૦૦ અવધિજ્ઞાની ૧૮૦૦ મન:પર્યવ જ્ઞાની ૧૫૦૦ કેવળજ્ઞાની ૧૮૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૨૦૦૦ વાદ લબ્ધિવાળા ૧૦૦૦ 295
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy