SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ માતા:-સુયશા વંશ:-ઇક્ષ્વાકુ વર્ણ:-સુવર્ણ લાંછનઃ-સ્પેન ગર્ભકાળઃ-૯મહિના ને ૬ દિવસ રાજ્યકાળ:-૧૫ લાખ વર્ષ છદ્મસ્થકાળ:-૩ વર્ષ જીવનકાળ:-૩૦ લાખ વર્ષ પુત્ર/પુત્રીઃ-૮૮ પુત્ર સાધુઃ-૬૬,૦૦૦ શ્રાવક:-૨,૦૬,૦૦૦ યક્ષ:-પાતાલ ચ્યવન કલ્યાણક:-અષાઢ વદ-૭ જન્મ કલ્યાણક:-ચૈત્ર વદ-૧૩ જન્મ રાશિઃ-મીન દીક્ષા કલ્યાણક:-ચૈત્ર વદ-૧૪ દીક્ષા તપઃ-૨ ઉપવાસ દીક્ષા વૃક્ષ:-અશોક પારણાનું સ્થળ:-વર્ધમાન નગર સહ દીક્ષિતો:-૧૦૦૦ કેવલજ્ઞાન નક્ષત્ર:-રેવતી કેવલજ્ઞાન વૃક્ષ:-અશ્વત્થ નિર્વાણ કલ્યાણક:-ચૈત્ર સુદ -૫ નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ ૯૦૦ ચૌદ પૂર્વધારી ૪૩૦૦ અવધિજ્ઞાની ૪૫૦૦ મન:પર્યયજ્ઞાની ૫૦૦૦ કેવળજ્ઞાની ૮૦૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૩૨૦૦ વાદ લબ્ધિવાળા તીર્થંકર જીવન દર્શન શ્રી અનંતનાથ પિતા:-સિંહસેન ગોત્ર:-કાશ્યપ ઊંચાઇ:-૫૦ ધનુષ્ય ભવઃ-૩ કુમારકાળ:-૭.૫ લાખ વર્ષ ગૃહસ્થકાળઃ-૨૨ લાખ ૫૦ હજાર વર્ષ સંચતકાળ:-૭.૫ લાખ વર્ષ શાસનકાળઃ-૪ સાગરોપમ ગણધર:-૫૦ સાધ્વીઃ-૬૨,૦૦૦ શ્રાવિકા:-૪,૧૪,૦૦૦ યક્ષિણી :-અંકુશા ચ્યવન નક્ષત્ર:-રેવતી જન્મ નક્ષત્ર:-રેવતી જન્મ ભૂમિ:-અયોઘ્યા દીક્ષા નક્ષત્ર:-રેવતી દીક્ષા શિબિકા:-સાગરદત્તા દીક્ષાભૂમિ:-અયોધ્યા પ્રથમ પારણું:-ક્ષીર કેવલજ્ઞાન કલ્યાણક:-ચૈત્ર વદ-૧૪ કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ 280 કેવલજ્ઞાન ભૂમિઃ-અયોધ્યા નિર્વાણ નક્ષત્ર:-રેવતી નિર્વાણ ભૂમિઃ-સમેતશિખર
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy