SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનયોગ:- ભાઇ સગરચક્રવર્તીને સંસારાવસ્થામાં આત્મા અને પ્રવજ્યા સંબંધી અદ્ભુત જ્ઞાન આપ્યું હતું. માતા:-વિજયા વંશ:-ઇક્ષ્વાકુ વર્ણઃ-સુવર્ણ લાંછન:-હાથી પિતા:-જિતશત્રુ ગોત્ર:- કાશ્યપ ઊંચાઇ:-૪૫૦ ધનુષ્ય ભવઃ-૩ ગર્ભકાળ:-નવમાસ,સાડાઆઠ દિવસ કુમારકાળ:-૧૮ લાખ પૂર્વ તીર્થંકર જીવન દર્શન શ્રી અજિતનાથ રાજ્યકાળઃ-૬૨લાખ પૂર્વ છદ્મસ્થકાળ:-૧૨ વર્ષ જીવનકાળઃ-૭૨ લાખ પૂર્વ પુત્ર/પુત્રીઃ સાધુઃ-૧ લાખ શ્રાવક:-૨,૯૮,૦૦૦ યક્ષ:-મહાયક્ષ ચ્યવનકલ્યાણકઃ-વૈશાખ સુદ-૧૩ જન્મ કલ્યાણક:-મહાસુદ ૮ જન્મ રાશિઃ- વૃષભ દીક્ષા કલ્યાણક:-મહાસુદ ૯ દીક્ષા તપઃ-૨ ઉપવાસ પારણાનું સ્થળ:-વિનીતા સહદીક્ષિતો -૧૦૦૦ કેવલજ્ઞાન નક્ષત્રઃ-રોહિણી કેવલજ્ઞાન વૃક્ષ:-સપ્તપર્ણ નિર્વાણ કલ્યાણક:-ચૈત્ર સુદ-પ નિર્વાણતપઃ-૩૦ ઉપવાસ ગૃહસ્થ કાળઃ-૭૧લાખ પૂર્વ અને ૧પૂર્વાંગ સંચતકાળ:-૧ લાખ પૂર્વ શાસનકાળ:-૩૦લાખ કોટી સાગ. ગણધર:-૧૦૨ સાધ્વી:-૩,૩૦,૦૦૦ શ્રાવિકા:-૫,૪૫,૦૦૦ યક્ષિણી:-અજિતબલા ચ્યવન નક્ષત્રઃ-રોહિણી જન્મનક્ષત્ર:-રોહિણી જન્મભૂમિઃ-અયોધ્યા દીક્ષાનક્ષત્ર:-રોહિણી દીક્ષાશિબિકા:- સુપ્રભા પ્રથમ પારણું:-પરમાત્ર કેવલજ્ઞાન કલ્યાણકઃ-પોષસુદ ૧૧ કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ કેવલજ્ઞાન ભૂમિઃ-અયોધ્યા નિર્વાણનક્ષત્ર:-મૃગશીર્ષ નિવાર્ણભૂમિઃ- સમેતશિખર સગર ચક્રવર્તી:- સગર ચક્રવર્તીને ૬૪ હજાર સ્ત્રીઓ હતી, અને જન્તુ કુમાર વગેરે ૬૦ હજાર પુત્રો હતા. યુવાન બનેલા પુત્રોએ એકવાર ચક્રવર્તીને કહ્યું, “હે પિતાજી આપે છ ખંડ જીતી લીધા હોવાથી અમારે માટે કંઇ જ બાકી રહ્યું નથી, તેથી હે પિતાજી! અમારું પુત્રપણું સફળ કરવા માટે અમે આપે જીતેલ સર્વ પૃથ્વી ઉપર સ્વેચ્છાએ ફરવા 251
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy