SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય શ્રી પં શ્વેતાંબરાચાર્ય ભટ્ટારક તરીકે પ્રસિધ્ધ હતા તેઓશ્રીના વસ્ત્રો અને શરીર બહુજ મલિન રહેતા હોવાથી મલધારી તરીકે ઓળખાયા. આ ગ્રંથમાં ભાગ-૧માં આવતા ચરિત્રોનું પરિશિષ્ટ - શ્રી નેમિજિન ચરિત્ર (ધન-ધનવતી ભવનું વર્ણન). પાના નં-૧૦ થી ર૬ ચિત્રગતિ ભવનું વર્ણન, સુગ્રીવકુમારની કથા રત્નાવતી સાથે લગ્ન આદિ... પાના નં-૩ર થી ૪૪ અપરાજિત ભવનું વર્ણન-પ્રીતિમતિ-અપરાજિતનું જીવન વૃતાંત પાના નં-૪૬ થી ૨૯ શંખકુમાર ભવવર્ણન યશોમતી સાથેનું જીવન આદિ પાના નં-૬૩ થી ૭૫ કંસ, વસુદેવ, કૃષ્ણ, નેમનાથ ભગવાનના જીવનના પ્રસંગો, કૃષ્ણની સમકિત પ્રાપ્તિ, રૂદન, તેમનો વધ, નરકગમન, બળદેવનો શોક, પાંડવોને મોક્ષગમન, બલિનરેન્દ્ર કથા આદિ (પાના નં-૮થી ૧૯૭) આવે છે. ભવભાવના ગ્રંથ ભાગ-૨ આ ગ્રંથમાં નીચેના કથાનકો આવે છે. કૌશાંબી પુરી રાજાનું કથાનક (પાના નં-૪) સોમચંદ્ર કથા (પાના નં-૧૨) નંદનપતિ કથા (પાના નં-૧૮) કુંચિકર્ણ કથા (પાના નં-ર૦) તિલક શ્રેષ્ઠી કથા (પા-૨૧), સગર ચકી કથા (પા-ર૬) ગજપુર રાજપુત્ર કથા (પ-ર૬) મધુનૃપતિ કથા (પા-૩૧) ધનશ્રેષ્ઠી કથા (પા-૩૭) ભીમકૂપ કથા (પા-૭૬) કુંજર રાજાની કથા (પ-૮૦) અદાલની કથા (પા-૮૨) ધનપ્રિય વણિક કથા (પી-૮૮) પ્રિયંગુ વણિક કથા (પા-૯૧) ધનદેવ શ્રેષ્ઠી વૃષભ કથા (પા-૯૫) 210
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy