________________
૯૪'
સુરપતિ
પંચસુમતિ
પાંચ સમિતિનો સમૂહ દ્વિગુ સમાસ યુગપ્રધાન
યુગમાં પ્રધાન તપુરુષ સમાસ ત્રીભોવન
ત્રણ ભુવનનો સમૂહ દ્વિગુ સમાસ કનકકલશ
કનક નો કલશ તપુરુષ સમાસ ફુગુરુ ખરાબ ગુરુ
અવ્યયીભાવ સમાસ સુગુરુ સારા ગુરુ
અવ્યયીભાવ સમાસ સુવિહિતા
સારું (શાસ્ત્ર) કહેનાર અવ્યયીભાવ સમાસ ત્રીભોવન નાયક ત્રણ ભુવનનો નાયક દ્વિગુ સમાસ વિષધર
વિષને ધરનાર કર્મધારય સમાસ ઊત્તમ કુળ
ઉત્તમ એવો કુળ કર્મધારય સમાસ સુરનો પતિ
કર્મધારય સમાસ જલચર
જલમાં રહેનાર તપુરુષ સમાસ થલચર
સ્થલમાં રહેનાર તપુરુષ સમાસ નગરલોક નગરના લોકો
તપુરુષ સમાસ સદારા
પોતાની પત્ની અવ્યયીભાવ સમાસ ૮૦ જલધર
જલને ધારણ કરનાર કર્મધારય સમાસ ૫૪ ૮૩ કલપતરુ
કલ્પ એવો તરુ કર્મધારય સમાસ ૬૮ ૪૬ કુવણજ
ખોટો વેપાર
અવ્યયીભાવ સમાસ કવિ ઋષભદાસે પોતાની કૃતિ “વ્રતવિચાર રાસ’માં ઉપર્યુક્ત સમાસ શબ્દો પ્રયોજીને કૃતિને વૈભવી બનાવી છે. પર્યાયવાચી શબ્દો
એક જ શબ્દ અનેક અર્થમાં અને એક જ અર્થમાં અનેક શબ્દોનો પ્રયોગ કરવા માટે પર્યાયવાચી શબ્દોનો કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ' કૃતિમાં બહુ જ સરળ ભાષામાં પ્રયોગ કર્યો છે. આમ એકમાં અનેકતા દર્શાવી કવિ પોતાની લેખનકળાની આગવી પ્રતિભાની ઝાંખી કરાવે છે.
કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ' કૃતિમાં “ભગવાન” શબ્દ માટે જુદા જુદા શબ્દોનો પ્રયોગ કર્યો છે. જેમ કે, શબ્દ ઢાલ કડી
શબ્દ
કડી જિનરાય
બ્રહ્મા
૭૯ શ્રી ભગવંત શ્રી દેવ
ઈશ્વર શ્રી અરિહંત
શંકર
વીણુ
૭૯
- ૭૯
८४