SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન પ્રતિમા લેખસંગ્રહ ૨. મૂળનાયકની જમણીબાજુ દક્ષિણદિશામાં રહેલા શ્રીશાંતિનાથ ભગવાનનો લેખ .જા. પ્ર. ૬ તપા છે શ્રીવિનય ૩. મૂળનાયકની જમણીબાજુ દક્ષિણદિશાના ગોખલામાં રહેલા ભગવાનનો લેખ ૨૭૮. શ્રી શાંતિનાથવિાં............. सेनसूरिभिः । ૬૯ ॥ १८९३ ૪. મૂળનાયકની ડાબીબાજુ ઉતરદિશાના ગોખલામાં ભગવાનનો લેખ ૨૮૦. ૬૮o........... પ. ધાતુની પ્રતિમાનો લેખ २८१. संवत् ११११ वर्षे श्री साव.. . वदि ११ सोमे श्रीश्रीमालज्ञा. મા........... માન્ન ધનાવે સુત ા-મના-વહૂવા-રંગાવે-સંવમીतजलदे (?) - श्री ५ शांतिनाथना प्रतिमा कारापितं, શ્રીવગ્નસેનસૂરસર શ્રીવપ્રવેવસૂર.......................... तपागच्छे સીરોહિ૧૯ ૧. શ્રી આદીશ્વર ભગવાનના દેરાસરની પ્રતિમાના લેખો ૧૯. આ ગામમાં ચૌમુખજીના જિનાલયની પ્રતિષ્ઠા વિજયરાજસૂરિએ કરી છે. ભોયરામાંથી ૫૦ મૂર્તિઓ તેમની પ્રતિષ્ઠા કરાવેલી નીકળી છે. ગૂઢમંડપમાં આપણી જમણી બાજુમાં જે મૂર્તિ છે તે સં. ૧૬૯૧ માં મેઘવિજયજીએ તેમજ ડાબીબાજુએ જે મૂર્તિ છે તેજ વિજયરાજસૂરિજીએ કરાવી છે. આદિશ્વર ભગવાનના દેરાસરમાં પ્રવેશતા ઉપર સમવસરણના પહેલા ગઢમાં હાથી ઉપર મરૂદેવામાતા છે ગભારામાં મૂળનાયકની મૂર્તિ ઉપર લેખ નથી. કદાચ ગાદી નીચે લેખ હોય તો તે દબાઈ ગયો છે. ગૂઢમંડપમાં એક સં. ૧૭૩૬ની અને બીજી સં. ૧૭૨૧ની વિજયરાજસૂરિ અને મેઘવિજયજીની પ્રતિષ્ઠા છે.
SR No.022863
Book TitlePrachin Pratima Lekh Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay, Vijaysomchandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year2011
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy