SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) ખંડ 1 લે. ફરસરામ છકે સુણે, સહસાન ડિયે ઠામ, સર સાતમે રામ દ ભલે, રાવણ ટાળ્યું નામ. સ. સુ| ૮ | કેશવ આમે અવતર્યો, જરાસિંધ હો કંસ; સ ) અઢાર શ્રેણી દલ રણ હણ્ય, ક્ષય કર્યો જાદવ વંશ. સ. સુ. ૮. વળી એ નરસિંહને (અરધું મનુષ્યનું અને અરધું સિંહનું રૂ૫) અવતાર લઈ હિરણ્યકશિપુને નાશ કર્યો, તથા પાંચમે વામનને અવતાર લઈ બલિરાજાને પૃથ્વીમાં ચાંપી નાખે છે ૭. છઠો પરશુરામને અવતાર લઈ સહસાર્જુનને માર્યો, તથા સાતમ રામને અવતાર લઈ રાવણને માયો ૮ આઠમે કેશવને અવતાર લઈ જરાસિંઘને તથા કેશને નાશ કયો, વળી અઢાર ક્ષોનું લશ્કર રણમાં માથું તથા જાદવ વંશને નાશ કર્યો છે ૯ નવમો બોધ ભવાંતરે, મ્લેચ્છ માંહી કીધે વ્યાપક સવા દશમે કલંકી રાજીજનની ચંડાલી દ્વિજ બાપ. સસુ માલગા એકાકાર કરી ઘણું અચરાવે અનાચારસ દેવ નિરંજન જે હવા, તે કેમ લીયે અવતાર. સ. સુ ૧૧ ધૃત જેમ દૂધ તે નવિ થાયે, સિદ્ધ સંસારી ન હોય સત્ર પાકો ધાન મહી નવિ ઉગે, સિવ્યો જીવ તેમ જેય. સસુ છે ૧૨ . નવમે બૈદ્ધને અવતાર લઈ પ્લેચ્છ લોકમાં ધર્મ ફેલા, દશમો અવતાર કલકીને થશે, જેની મા ચાંડાલણી તથા બાપ બ્રાહ્મણ થશે ૧૦ છે જે નિરંજન દેવ છે, તે સઘળું એકાકાર કરી, અનાચાર દાખલ કરી શા માટે જુદા જુદા અવતાર ધારણ કરે? ! ૧૧ છે જેમ ઘીમાંથી દુધ થાય નહીં, તેમ સિદ્ધનાં છવ સંસારી થાય નહીં, વળી જેમ અગ્નિમાં પકાવેલું ધાન્ય પૃથ્વીમાં વાવ્યાથી ઉગતું નથી, તેમ સિદ્ધના છ સંસારમાં પાછા આવતા નથી કે ૧૨ પાષાણુ મથી તેનું કાઢિયું, તે કેમ પત્થર થાય; સ કર્મ હણી જે સિદ્ધ દવા, તે કેમ પુદગલ પાય. સસુ. ૧૩ દેવ દયાલ નર જે કહ્યા, કેમ કરે છવ સંહાર સ રાગ દ્વેષ મદ મચ્છર નહીં, દૈત્યને કિમ તે માર. સ. સ. ૧૪ પથ્થરને શોધીને જે સેને કહાડયું છે, તેજ સેનું પાછું પત્થર કેમ થાય? તેવીજ રીતે જે માણસે કર્મ ખપાવી મોક્ષે ગએલા છે તે પાછા આ સંસારમાં આવી શરીરવાળા કેમ થાય? તે ૧૩ છે જે ઉત્તમ દયાવંત માણસ છે, તે જીવ હિંસા કેમ કરે? વળી જે રાગ, દ્વેષ, મદ, મત્સર વિગેરેથી રહિત છે, તે રાક્ષસોને કેમ મારે૧૪ નારી વિજોગ પો રામને, સીતા સીતા પિકાર સળ નર તરૂ પશુને પૂછે ઘણું, દરશન હસે મુજ નાર. સ. સુ છે ૧૫ સર્વજ્ઞ તે જાણે સ, પૂછે બીજાને કેમ; સ ા ચૌદ ભુવન મુખમાંહિ છે, ચઢે કેમ લંકા જેમ સાસુ છે ૧૬
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy