SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયરાજાની સુંદર મનોદશાનો ખૂબ જ વિચાર કરો અને એવી છે સુંદર મનોદશાને પામવાના જેટલા શક્ય હોય તેટલા બધા જ પ્રયત્નો હાર, આદરો. સુંદર મનોદશાનું સુંદર પરિણામ વધુમાં એ વાત પણ જાણવા જેવી છે કે શ્રી વિજયરાજાની સુંદર મનોદશા એવી ઉક્ટ કોટિની હતી કે માત્ર ભાવનારૂપે જ અટકે તેવી ન હતી, પણ જે પરિણામ આવવું જોઈએ તે પરિણામ લાવ્યા વિના રહે તેવી ન હતી, એ જ કારણે સફળ ભાવનાના સ્વામી શ્રી વિજયરાજા - “આ બાળક પણ સારો પણ હું સારો નહિ.” આટલા વિચારથી અટક્યા નહિ, પણ એ વિચારણાના યોગે વૈરાગ્ય પામ્યા અને, ततश्च विजयः पुत्रं, राज्ये न्यस्य पुरंदरम् । निर्वाणमोहस्य मुनेः, पार्चे व्रतमुपाढढे १११॥ તે પછી શ્રી વિજયરાજાએ પોતાના પુરંદર નામના પુત્રને રાજ્ય ઉપર સ્થાપના કરીને શ્રી નિર્વાણ મોહ નામના મુનિવરની પાસે દક્ષાને 8 અંગીકાર કરી. ઉત્તમ વડીલનો અનુપમ પ્રભાવ છે, આ રીતે સુંદર ભાવનાને સુંદર પરિણામ સુધી પહોંચાડનારા- ૩૭ મહાપુરુષના યોગ્ય વારસદાર પણ કમ ન જ નીવડે, કારણકે ઉત્તમ હુ વડીલના ઉત્તમ સંસ્કાર યોગ્ય આત્મામાં ઉતર્યા સિવાય રહેતા જ નથી, એ જ વ્યાયે पुरंदरोऽपि स्वे राज्ये, पृथिवीकुक्षिजं सुतम् । न्यस्य कीर्तिधर, क्षेमंकरर्ण्यन्तेऽभवद्यतिः ॥ પુરંદર રાજા પણ પોતાની પૃથિવી નામની પત્નીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ કીર્તિધર નામના પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને ક્ષેમંકર ઋષિની પાસે ધક્ષા લઈને સાધુ થયા. આથી જ હું તમને કહું છું વડીલ બનો તો ઉત્તમ બનો, કે જેથી તમારી પાછળ તમારા વારસદારો પણ પ્રભુધર્મને આરાધનારા ઉત્તમ કુળનો અનુયમ મહિમ....૧
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy