SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ 8-200 રામ-લક્ષમણને ત્વમેવોમાવતિન્દ્ર નિદાન ? ? ममाश्वासकृते राम-विरहार्दित तचेतसः ११२॥ હા ! હે વત્સ ! મંદભાગ્ય એવી હું હણાઈ ગયેલી છું. કારણકે તું પણ મને મૂકીને વનમાં જવાનો પ્રયાણ કરી રહયો છે. લક્ષ્મણ ! એક તું અહીં રહે. રામના વિરહથી પીડિત ચિત્તવાળી બનેલી મારા સાત્ત્વન માટે તું ન જા." લક્ષ્મણજીનું કૌશલ્યાદેવીને આશ્વાસન શ્રીમતી અપરાજિતાદેવી એટલે પોતાના પૂજ્ય શ્રી રામચંદ્રજીની માતા, તેમની આ દશાથી શ્રી લક્ષ્મણજીને ઘણું જ લાગી આવ્યું અને તેથી જ તે પોતાના પૂજ્યની માતા એ પોતાની માતા જ છે. એવા હદયથી આશ્વાસન આપતા વિનયપૂર્વક બોલ્યા કે , X x x x x x x x x x ? માતા રામચ નન્દાસ ? मात ! कृतमधैर्येणा-hण सामान्ययोषिताम् ॥१॥ दरे गच्छति मे बन्धु-रनुयास्यामि तं द्रुतम् । તદ્ધિ મા વૃધ્યા . રામMઃ સઢાવ્યહમ્ ૨૮ “હે માતાજી ! આપ શ્રી રામચંદ્રજીના માતા છો એ કારણથી સામાન્ય સ્ત્રીઓ માટે યોગ્ય એવા અઘેર્યો કરીને આપને સર્યું. મારા બંધુ શ્રી રામચંદ્રજી દૂર જાય છે. હું જલ્દી તે પૂજ્યની પાછળ જઈશ, કારણકે હું સદાને માટે શ્રી રામચંદ્રજીને આધિન છું. તે કારણથી હે દેવી ! આપ મને આ કાર્યમાં વિઘ્ન ન કરો.' આ પ્રમાણે શ્રીમતી અપરાજિતાદેવીને કહીને અને નમીને ધનુષ્ય અને બાણના ભાથાને ધારણ કરનારા બની શ્રી લક્ષ્મણજી એકદમ પાછળ દોડીને શ્રી રામચંદ્રજી અને શ્રીમતી સીતાજીની પાસે પહોંચી ગયા. શ્રીમતી કૈકેયીની માંગણી પછીના સઘળા જ બનાવોમાં શ્રી દશરથ મહારાજના આખાએ કુટુંબની સુસંસ્કારિતા અને અનુપમ સુંદરતાનું જ દર્શન થાય છે. એમ હરકોઈ વિચારકને લાગ્યા વિના રહે તેમ નથી. સુસંસ્કારિતા અને અનુપમ ઉદારતા સિવાય આ બધા બનાવો આવી રીતે બનવા એ જ અસંભવિત છે. ભારત રાજ્ય લેવાનો ઇનકાર જ કરે. શ્રી રામચંદ્રજી એ ખાતર વનવાસ સ્વીકારે, 5 શ્રી રામચંદ્રજીની માતા એ આફતને મૂંગે મોઢે સ્વીકારી લે. શ્રીમતી
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy