SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર-રૂપ છે રત્નત્રયીના ભાજલરૂપ મનુષ્યપણામાં પાપકર્મની આચરણા (R કરનારાઓ સોનાના ભાવમાં મદિરા ભરવા જેવી ભયંકર મૂર્ખતાનું શું સેવન કરનારા હોઈ મૂર્ખ નહિ પણ મૂર્ખાના એ શિરોમણી છે. ૭. સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિમાં કારણભૂત એવા ઉં મનુષ્યપણાને પામીને જે આત્માઓ બહુ આરંભ કરે છે, બહુ આ પરિગ્રહમાં રાચે છે. માંસનું ભક્ષણ કરે છે અને પંચેન્દ્રિય જીવોનો ઘાત કરે છે, તે આત્માઓ ખરે જ નરકગામી આત્માઓ છે. ૮. પરલોકને ભૂલાવનારું અને આ લોકને જ ઉપયોગી એવું સઘળુંય જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. માટે આ જ્ઞાનનો પ્રચાર કરનારા સમ્યજ્ઞાનના પ્રચારક નથી પણ મિથ્યાજ્ઞાનના જ પ્રચારકો છે. ૯. જેઓ પ્રભુશાસનને પામવાનો દાવો કરનારા હોવા છતાં પણ સંસારની સાધનામાં જ આનંદ માનતા હોય તેઓ સમ્યગ્દષ્ટિ નથી પણ મિથ્યાદૃષ્ટિ છે. ૧૦. અહિંસા આદિ મોક્ષસાધક સાધનોનો કેવળ સંસારની સાધનામાં જ ઉપયોગ કરનારા અને એમ કરવું એ વ્યાજબી છે, એમ ઉપદેશસારા મિથ્યામાર્ગના પ્રચારક હોઈ ઘોર મિથ્યાદૃષ્ટિ છે. ૧૧. કેવળ આ લોકની સાધનામાં જ સ્વશ્રેય સમજનારાઓ આસ્તિક હોવાનો દાવો કરવા છતાં પણ આસ્તિક નથી કિંતુ નાસ્તિક રે ! રસના કેવળ હદયના કરુણાભાવથીને કલ્યાણની કામનાથી ૨૩ કહેવાતી આવી આવી વાતો સાંભળીને આજના કેટલાક આત્માઓ અકળાઈ જાય છે. અને અકળામણમાં ને અકળામણમાં જ બોલી ઊઠે છે કે “સાધુઓથી આવું આવું બોલી જ કેમ શકાય?' આ શું તે આત્માઓની અયોગ્યતાનો જેવો-તેવો નાનો સૂનો પૂરાવો છે? તમે સમજી શકશો કે અધર્મ માર્ગે ચઢી ગયેલા એવા પણ યોગ્ય આત્માઓની આ વિશ્વમાં જેમ બલિહારી છે. તેમ ઉત્તમ માર્ગે ચાલવાનો ઘવો કરનારા એવા પણ અયોગ્ય આત્માઓથી જગતને ત્રાસ છે, કારણકે એવા આત્માઓ કોઈને કોઈ દુન્યવી સ્વાર્થના ૧pp eP
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy