SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ હૈ, રસવા ! તારા પાપે પાંચ ઇન્દ્રિયોની દુર્જયતા અને પરિણામ દારુણતા શાસ્ત્રોએ ડંકાની ટોચે વર્ણવી છે. તેમાં રસના સૌથી વધુ ખતરનાક ગણાવી છે. રસનાના પાપે કાળો ઇતિહાસ લખાયો છે. સ્વનામધન્ય પરમગુરુદેવશ્રીએ સોદાસરાજાની માંસ લોલુપતાના પ્રસંગનું વર્ણન કરતાં પુંડરિક-કંડરિકના પ્રસંગને વિસ્તારપૂર્વક વર્ણવીને રસનાની પાપલીલાને એકદમ સ્પષ્ટપણે આ પ્રકરણમાં વર્ણવી છે, જે અત્યંત મનનીય છે. સોદાસરાજાએ જે અનર્થ મચાવ્યો, તેથી તે રાજ્યભ્રષ્ટ થયાં, જંગલમાં મુનિયોગ, ધર્મશ્રવણ, માંસભક્ષણની અનર્થની જાણ, પુનઃ રાજ્યપ્રાપ્તિ, દીક્ષા સ્વીકાર આદિ વાતથી સમૃદ્ધ બનેલા આ પ્રકરણમાં ‘રવાદુઃ રવાડું: પુર: પુર:' નો અનુભવ કરવા જેવો છે. ૯૫
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy