SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રીરામ-લક્ષ્મણનો જન્મ : મિથિલામાં ભામંડલ-સીતાનો જન્મ : ભામંડલ અપહરણ : નારદજીના નારદવેડા : સ્વયંવર મંડપ : વજ્રાવર્ત-અર્ણવાવર્ત ધનુષ્યો : રામ-સીતા લગ્ન : દશરથ મહારાજાને વૈરાગ્ય : મહાસતી કૈકેયીદેવીની માંગણી : રાજા દશરથનો સ્પષ્ટ નિર્દેશ : ભરતજીનો દૃઢ નિર્ધાર : આ બધા પ્રસંગોમાં ઉત્તમકુળોની મહાનતાનું દર્શન થાય છે તો મોહની મુંઝવણો પ્રગટરુપે અનુભવાય છે. થરા શ્રી દશરથ મહારાજાને ભરતે આપેલી વિવેકભરી સલાહ અને પિતાપુત્રનો તથા માતા-પુત્રનો સંવાદ સ્વાર્થ અને પરમાર્થના આંતરયુદ્ધનું શબ્દચિત્ર રજૂ કરે છે. પ્રાન્તે પિતૃભક્ત શ્રી રામચન્દ્રજીનો અડગ નિર્ધાર: વનવાસગમન, શ્રી લક્ષ્મણજી અને સીતાદેવી પણ વનના માર્ગે : રાજા-રાજ્ય અને પ્રજામાં થયેલો ખળભળાટ : કૈકેયીનું હૃદય પરિવર્તન : શ્રી ભરતજીનો રાજ્યાભિષેક ઉત્તમ આત્માઓની ઉત્તમતાની આલબેલ પોકારે છે. દ્વિ.વૈશાખ વદ-૧૧, વિ.સં.૨૦૬૬, સિદ્ધાંતમહોદધિ સ્વ.પરમગુરુવર સ્વર્ગતિથિ. સદ્ગુરુચરણ સેવાહેવાકી આચાર્ય વિજય શ્રેયાંસપ્રભસૂરિ
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy