SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧ જૈન રામાયણઃ રજોહરણની ખાણ વળી, “હે પ્રભો ! ‘નિર્દોષ એવી પણ આ અંજનાને તેની ક્રૂર ‘તુમતી’ નામની સાસુએ કોઈ દોષને ઉત્પન્ન કરીને પણ કાઢી મૂકી હોય' આ પ્રમાણે કેમ ન બન્યું હોય ? કારણકે ક્રૂર સાસુ એવી રીતે બનાવટી દોષ ઉભો કરીને પણ નિર્દોષ એવી પણ પુત્રવધૂને કાઢી પણ મૂકે !’ આ કારણથી “અંના સદોષ છે કે નિર્દોષ છે એવી સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી ગુપ્તપણે અહીં જ આ અંજનાને પાળો. ‘પોતાની પુત્રી છે' આ પ્રમાણે માનીને પણ આટલી કૃપા કરો !” > ૨૮૦ મંત્રીની આવી પણ વિવેકભરી વાત અને સુંદર સલાહ શ્રીમતી અંજ્ઞાસુંદરીના તીવ્ર અશુભોદયના યોગે રાજાને ન રૂચી અને ઉલ્ટો રાજા પણ એજ પ્રમાણે બોલવા લાગ્યો કે 'राजापीत्यवश्छ्श्रूः सर्वभ भवतीदृशी इदृशं चरितं तु स्यादधूनां नहि कुत्रचित् ॥ १ ॥” " किंच संशृण्महे ऽग्रेऽपि द्वेष्येवं पवनस्य यत् । गर्भ संभाव्यतेऽमुष्याः पवनादेव तत्कथम् ॥२॥" ‘સર્વથા જોષવત્વેષા, સાઘુ નિર્વાસિતા તથા । નિર્વાસ્થતાનિતોપ દ્વ, પશ્યામતનુાં ન હિ રઢું'' “સાસુ તો સર્વત્ર એવા પ્રકારની હોય, પણ વધૂઓનું આવું ચરિત્ર તો કોઈ પણ ઠેકાણે ન હોવું જોઈએ." વળી ܐ “આપણે પ્રથમથી જ સાંભળીએ છીએ કે પવનંજયને માટે આ અંજના દ્વેષ્યા બની ગઈ છે, એટલે કે પવનંજય આ અંના ઉપર પ્રેમ રાખવાને બદલે પ્રથમથી જ દ્વેષ રાખે છે તો પછી પવનંજયથી આણીને ગર્ભ રહે એવી તો સંભાવના પણ કેમ જ થઈ શકે ?
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy