SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાવણે ગ્રહણ કરેલો અભિગ્રહ હવે એક દિવસ શ્રી રાવણ, ‘શ્રી અનન્તવીર્ય' નામના ઋષિપુંગવને કેવળી બનેલા હોવાથી વંદન કરવા માટે શ્રી સ્વર્ણતુંગગિરિ ઉપર ગયા. તે શ્રી સ્વર્ણતુંગગિરિ જઈ તે કેવળજ્ઞાની મહર્ષિને વંદન કરીને શ્રી રાવણ યોગ્ય સ્થાન ઉપર બેઠા અને ત્યાં શ્રોત્રને માટે અમૃતની બીક સમી તે કેવળજ્ઞાની મહર્ષિની ધર્મદેશના સાંભળી. કેવળજ્ઞાની મહર્ષિએ પોતાની દેશના સમાપ્ત કર્યા પછી શ્રી રાવણે તે કેવળજ્ઞાની મહર્ષિ પ્રત્યે પ્રશ્ન કર્યો કે “જીત: સ્થાન્ઝિર મમ ?” ‘મારું મરણ શા કારણથી અને તેનાથી થશે ?' આ પ્રસ્તનો ઉત્તર આપતાં કેવળજ્ઞાની ભગવાને ફરમાવ્યું કે “पारबारकदोषेण, वासुदेवाद् भविष्यति ! મવિષ્યતિ વિપત્તેિ, પ્રતિવો ર્રાનન રાશી” 'હે દશાનન ! પ્રતિવાસુદેવ એવા તારુંમરણ'પારઘરક ઘેષથી અને વાસુદેવથી થશે.' શ્રી ક્વલજ્ઞાની મહર્ષિના મુખથી આ પ્રમાણેનો ઉત્તર સાંભળીને શ્રી વિનાશકાળે વિપરીત બુદ્ધિ...૭ રાવણે "परस्त्रियमनिच्छंती, रमयिष्यामि न ह्यहम् । जग्राहाभिग्रहमिमं, स तस्यैव मुनेः पुरः ।।१॥" 'તેજ શ્રી ક્વલજ્ઞાની મુનિવરની પાસે ‘નહિ ઇચ્છતી પરસ્ત્રી સાથે હું કદી પણ બળાત્કારે રમીશ નહિ' આ પ્રકારના અભિગ્રહને ગ્રહણ ર્યો.' આ રીતના અભિગ્રહને કર્યા પછી “મુનિવરમથ નત્વા નિરાઘુધિ તં ? ढशवढन ईयाय स्वां पुरी पुष्पकस्थः ।। ૨૨૩ રાક્ષશવંશ અને વાનરવંશ છે
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy