SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જૈન રામાયણઃ, આ જ રજોહરણની ખાણ * ૨૨૦ ગિરિ ઉપર ગયા અને ગિરિ ઉપર તે ઋષિને તે જોયા એ ઋષિને જોવાથી તેં ‘અહિલ્યા' નો સ્વયંવર યાદ કર્યો. એ યાદ આવવાથી તું કપાયમાન થયો “ધ્યાનરુઢત્ત્વયા ચંદ્ર-સ્તા&િતોડનેdiારાં સઃ ? મનgfc ન ઘ ધ્યાન-ઢવીનાઢવનાનઃ ?????” ‘ધ્યાનમાં આરૂઢ થયેલા એવા તે શ્રી આનંદમાલી' નામના ઋષિને તે બાંધ્યા અને અનેક્વાર તાડના કરી, તે છતાં પણ પહાડની માફક અચલ એવા ઋષિ ધ્યાનથી એક લેશ પણ ચાલ્યા નહિ.” પણ “dpલ્યાણગુજઘરસ્તુ, તદ્ગાતા શ્રમણાગળ ? प्रेक्ष्य त्वय्यमुंचत्तेजो- लेश्यां शंपामिव द्रुम ॥२॥" શ્રી આનંદમાલી' નામના ઋષિના ગુરુભાતા લ્યાણગુણધર' નામના શ્રમણાગ્રણી એટલે સાધુઓમાં શિરોમણિ હતા, તે મહર્ષિએ એ બનાવ જોઈને 8 વૃક્ષની ઉપર જેમ વીજળી મૂકય તેમ તારા ઉપર તેજોલેશ્યા મૂત્ર.” શક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧ અને "सत्यश्रिया च त्वत्पत्न्या, शमितो भक्तिजल्पित તેનોને ક્યાં સ સંગ, ન ટૂંકઘોડસ તદૈવ તત્ ૩ ” ‘તારી પત્ની સત્યશ્રી' એ ભક્તિનાં વચનોથી તે ઋષિપુંગવને શાંત ક્ય અને એથી શાંત થયેલા તે શ્રમણાગ્રણી ઋષિપુંગવે તેજોલેશ્યાને સંહરી લીધી, તેથી તેજ સમયે તું બળી ગયો નહિ.' આ પ્રમાણે કહીને પરમજ્ઞાની ઋષિપુંગવ ‘શ્રી નિર્વાણસંગમ' નામના મુનિવરે ફરમાવ્યું કે મુનિરdવારતું પાપ-ત્ત્વ ગ્રાંત્વા તિક્ષ્મવાન્ ? શુમં વર્ગ વિઘાયેન્દ્ર, સહરસુતોડAવ: રાજ ?” મહામુનિરિdwાર-ઢારમcrds*r: उपस्थितं फलमिदं, रावणाद्यः पराभवः ११५॥"
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy