SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ વિનાશકાળે વિપરીત બુદ્ધિ પૃથ્વી ઉપર ઈન્દ્રની જેમ એક છત્રી સામ્રાજ્ય સ્થાપીને “ઈન્દ્ર મહારાજા'એ લોકપાલો આદિની રચના કરી હતી તે લોકપાલો પૈકીના નલકુબેરની નગરી-પર વિજય મેળવવાના પ્રસંગે તેની પત્ની શ્રીમતી ઉપરંભાનો અને રાવણની કુલવટનો પ્રસંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, રાવણની ઉદારતાએ નલકૂબર ઉપર પણ જબ્બર અસર પેદા કરી છે. આમ દિયાત્રામાં આગળ વધતાં રાવણની બાબતમાં ઇન્દ્રને તેના પિતાએ ખૂબ-ખૂબ નીતિવાક્યોથી સમજાવવા છતાં માનધન તે ન જ સમજ્યો ને વિનાશકાળની બુદ્ધિના પરિણામનો ભોગ બન્યો વિગેરે વિગતો આ પ્રકરણથી આપણને વિવિધભાવોથી ભરપૂર બનાવે છે. ૧૯૭
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy