SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ‘નિર્લજ્જ એવા મને ધિક્કાર છે ! જેને મારે વિષે આવી જાતની મિત્રતા છે, તે ખરેખર આશ્ચર્ય ઉપજાવે તેવી રીતનો મહાસત્ત્વશાળી છે : નહિ તો આ વસ્તુ કોઈપણ રીતે બની શકે તેવી નથી.' કારણકે - ‘પ્રાળા અવિ ફ્રિ હીયો, પરૌં ન પુનઃ પ્રિયા । રુત્તિ દ્રુમ્મેત,િ વૃત તેના મતે ૫૨૨૫’ ‘પ્રેમીઓ જરૂર પડે તો બીજાને પોતાના પ્રાણો સમર્પે, પરંતુ પ્રિયાનું સમર્પણ તો કદી જ કરી શકતા નથી : આ કારણથી મારે માટે મારા પરમસ્નેહી ‘શ્રી સુમિત્ર' રાજાએ ખરેખર આ ઘણું જ દુષ્કર કામ કર્યું છે.’ એ તદ્ન સાચી વાત છે કે “વિશુનાનાભિવાવાસ્થ્ય, નાયાવ્યું વત માતૃશામ્ । વલ્પદ્રુનાભિવાàય, નાસ્તિ āિત્તુ તાદૃશામ્' માટે -‘જેમ દુર્જન જેવા મારા માટે કાંઈ જ બોલવા જેવું કે યાચવા જેવું નથી, તેમ ક્લ્પદ્રુમ જેવા તેના જેવા માટે કંઈપણ નહિ આપવા જેવું નથી.' “સર્વથા મચ્છુ માતાસ, નાતઃ પરમમં નનમ્ પશ્ય માપર્વ વા પાવ-રાશિ પત્યાન્નયાવિ હિ૪ ૨૨” ‘આપ અહીંથી સર્વ પ્રકારે ચાલ્યા જાવ. હે વનમાલાજી ! આપ તો મારી માતા છો અને હવે પછીથી આપ પતિની આજ્ઞાથી પણ આ પાપરાશિ માણસની સામે જોશો પણ નહિ અને તેની સાથે બોલશો પણ નહિ !' ભાગ્યશાળીઓ ! વિચારો કે ‘ઉત્તમ કુલવટ આદિ વસ્તુઓ અવસરે કેવું અને કેટલું સુંદર કામ કરે છે ?' ખરેખર, આવે સમયે આવી જાતની ભાવના આવવી અને આ રીતે પાપથી બચી જવું અને પોતાની જાતનો એટલે પોતાની કેવળ પાપવાસનાનો સાચો અને તે પણ સંપૂર્ણ એકરાર કરવો, એ આવા પુણ્યશાળી અને ઉત્તમ કોટિના આત્માઓ માટે જ સુશક્ય છે. આડંબરી આત્માઓ તો ભૂલનો સ્વીકાર કરતાં પણ પોતાની મહત્તાને સાચવવાની સંભાળ પૂરેપૂરી રાખે છે, અને ૧૯૩ રાક્ષશવંશ અને વાનરવંશ દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો...૫
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy