SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ જો કાચબાની પ્રાપ્તિ ન થાય તો “ઠ્ઠા પ્રાળુથાત્ સૂર્ન, તેઢા શુદ્ધબ્રિજનનન રઘન વિંનામ, વિઢિયર્ચ અને ૪૪? મારા દ્રશ્નવાળુંચ, મારું નૈસક્રિમે ? प्रज्वल्य ज्वलनं दीप्त-माहुतिं प्रक्षिपेढ् दिजः ११७॥" મસ્તક ઉપર ટાલવાળા, પીળા વર્ણવાળા, ક્રિયાહીન અને મુખ સુધીના પ્રમાણવાળા પવિત્ર જળમાં ઊતરેલા શુદ્ધ બ્રાહ્મણના કાચબા જેવા મસ્તક ઉપર ઘપ્તિમાન અગ્નિને સળગાવી, તેમાં આહૂતિ-હોમવા યોગ્ય દ્રવ્યને ફેંકે' કારણ કે "सर्व पुरुष एवेढं, यद्भूतं यद्भविष्यति । हुशानो योऽमृतत्वस्य, तदन्नेनातिरोहति ॥६॥" જે થઈ ગયેલું છે, જે થશે, જે અમૃતપણાના સ્વામી થયેલા છે, એટલે કે જે મોક્ષે ગયેલા છે અને જે અત્તથી અતિશય વધે છે, તે આ સઘળું પુરુષ જ એટલે કે ઈશ્વર જ છે. અર્થાત્ - ઈશ્વર સિવાયની કોઈપણ વસ્તુ આ વિશ્વમાં છે જ નહિ.' એટલે “pવમેdhસ પુરુ , વેચનાત્ર વિદ્યારે ? કુંતાતો યથાર્દ, યજ્ઞો પ્રાનિવાતનમ્ ?” ‘આ પ્રમાણે એક જ ઈશ્વરરૂપ પુરુષની હયાતિ હોવાથી, આ જગતમાં કોના વડે કોણ મરાય છે ? અર્થાત્ કોઈ કોઈનાથી મરાતો નથી : માટે જેમ ઇષ્ટ લાગે તેમ જરાપણ ભય, ચિંતા કે ગ્લાનિ લાવ્યા વિના યજ્ઞને વિષે પ્રાણીઓનો નાશ કરો !' અને "मांसस्य भक्षणं तेषां, कर्तव्य यज्ञकर्मणि । योयजूकेन पूतं हि, देवोदेशेन तत्कृतम् ॥८॥" વારંવાર યજ્ઞના કરનારે, તે યજ્ઞકર્મમાં હણાયેલા જીવોના માંસનું પણ 'દેવર્ષિ નારદ અને હિંસક યજ્ઞો..૫ ૧. રાક્ષશવંશ અને વાનરવંશ કરે
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy