________________
સૂરીનું સદાચારારતાં સારાનાચારયંતઃ સ્વપરાન્યથેષ્ટમ્ ઉગ્રોપસર્ગક નિવારણાર્થ, અભ્યર્ચયાખ્યક્ષત ગંધ ધૂપૈ: . મંત્ર : ૩ હીં સૂરિભ્યો નમ:
ઉપાધ્યાય પદની પૂજા
દુહો ગુણ અનેક જગે જેહનાં, સુંદર શોભિત ગાત્રા વિક્ઝાય પદ અરચીયેં, અનુભવ રસનું પાત્ર છે
છંદ સુત્તન્ય વિત્યારણ પરાણે, નમો નમો વાયગ કુંજરાણું, નહિ સૂરિ પણ સૂરિગણને સહાયા, નમુ વાચક ત્યક્ત મદમોહ માયા વળી દ્વાદશાંગાદિ સ્વાર્થ દાને, જિકે સાવધાના નિરુદ્ધાભિમાને છે ઘરે પંચને વર્ગ વર્ગિત ગુણીધાઃ પ્રવાદિ દ્વિપોચ્છેદને તુલ્ય સિંધા ગુણી ગચ્છ સંધારણે સ્તંભ ભૂતા, ઉપાધ્યાય તે વંદિયે ચિત્ત પ્રભૂતા |૧||
ઢાળ દ્વાદશાંગી વાણી વદે, સૂર અર્થ વિસ્તારે રે, પંચવર્ગ ગુણ જેહનાં, સમિતિ ગુમિ નિત્ય ધારે રે, શ્રી વિઝાય વંદિએ.. તેવા દાયક આગમ ભાવના, ભેદભાવ યુત્ત સારી રે,
મૂરખ કુ પંડિત કરે, જગત જંતુ હિતકારી રે..... શ્રી... રા શીતલ ચંદ કિરણ સમી, વાણી જેહની કહિએ રે, તે ઉવન્ઝાય પૂજતાં, અવિચલ સુખડાં લહીએ રે....શ્રી.... ૩
દ્વાદશાંગ ગ્રુતાધારાનું શાસ્ત્રાધ્યયન તત્પરાનું
નિવેશયામ્યુપાધ્યાયાન, પવિત્રે પશ્ચિમે દલે ૧ શ્રી ધર્મશાસ્ત્રાસ્થનિશ પ્રશાંત્યે, પઠયત્વચાનપિ પાઠયંતિ
અધ્યાપકસ્તાનપરાજ઼ પટે, સ્થિતાપવિત્રાપરિ-પૂજ્યામિ તેરા મંત્ર - ૩૦ હીં ઉપાધ્યાયેભ્યો નમઃ |
544 -