SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ अर्हनमः પ્રસ્તાવના ની જીવન ચરિત્ર લખવાના રિવાજ ઘણાં લાંબા વખતથી ચા આવે છે. જેના પ્રતાપથી આજે અસંખ્ય સમય ઉપર થઈ ગયે અનેક પ્રાતઃસ્મરણીય મહાત્મા શ્રી પુરૂષનાં ચરિત્રા ઉપક શકે છે. હૈયાતી ભાગવે છે. લાભાલાભ, હૈયેાપાદેય કે પ્રબળ છાપ હૃદય પટ્ટપ પાડવામાં અને તેના દઢીકરણમાં સામાન્ય ઉપદેશ અને યુક્તિએ જે કામ કરે છે તેના કરતાં શુભાશુભ ક્રમ વિપાકને પ્રગટ કરનારાં દૃષ્ટાંતા કે ચરિત્રા હારી ગણું કામ કરે છે, તે નિવિવાદ છે, એટલુ જ નહિ પણ આવ ચરિત્રોની અસર ધણી ઝડપથી અને વિશેષ વખત ટક મદ્યુત થાય છે. .તે દે 4 કે તેવા પૂર્વાચાય` પ્રણીત અનેક ચરિત્રોમાં આ મલયસુ ંદરીનું ચરિ પણ ખરેખર એક ઉત્તમ જીવનચરિત્રના આરિસા છે. આ િ લખવાના ઉદેશ હેતુ કે પ્રયેાજન મનુષ્યાને શુભાશુભ કમના સુ -દુઃખ રૂપ વિપાકી તાવી પાપીઓને મલીનત્તિ તથા નઠારાં આચરણાથી નિવૃત્તિ કરાવી-પાછી હઠાવી-રાકાવી ઉત્તમ વૃત્તિ અને પવિત્ર આચરા તરફ પ્રવૃત્તિ કરાવવાને છે, તેમજ કથાએ વાંચવામા કે સાંભળવાના વ્યસનીઓને–રસીકાને કાં રસમાં આસક્ત બનાવી સક્રમના વ્યવહારમાં પ્રત્તિ કરાવવાના માર્ગ બતાવવાના છે. વળા આપત્તિમાં આવી પડે ગાંધીન સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ સન્માગે ચાલે છે પ્રવાળા, સ્વભાવવાળા જીવાને ઉત્તમ ચરિત્રવાળી સમૂતિ એ!—ઉત્તમ જીવન ગાળનાર જીવેાના શ્રેષ્ઠ સુખ વૈભવના મેહમાં લલચાવીને સન્મા ગતિ કરાવવાને અવકાશ આપવાના પણ હેતુ આ જીવનચરિત્ર લખવાના છે.
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy