SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખનું વાદળ-યળની કસોટી-મારૂને ઘેર વેચાણ ૨૪૫ પ્રિયા ! આજે હું અશેનીકામાં ગયે હતું, ત્યાંથી આ લક્ષણવાન, રૂપવાન અને તેજસ્વી પુત્ર મને મળી આવ્યા છે. કેઈ ઐરિણ વ્યભિચારણી સ્ત્રીએ આ પુત્રને ત્યાગ કર્યો હોય એમ મારૂં ધારવું છે. આપણે પુત્ર વિનાના છીએ. તે પુત્રને સ્થાને આ બાળકને ઉછેરીને મેટે કરે, આ પ્રમાણે જણાવી પિતાના નામના એક ભાગનું નામ તે પુત્રના નામ સાથે જોડી બળ એવું નામ આપ્યું અને તેને સ્તનપાન કરવા માટે એક ધાવને રાખી. પ્રકરણ ૩૮ મું. દુઃખનું વાદળ-શીયળની કટી-કરૂને ઘેર વેચાણી સાગરતિલકમાં વધારે વખત ન રોકાતાં મેહાંધ સાર્થવાહ મલયસુંદરીને બાળાત્કારથી સાથે લઈ ફરી પાછો પરદેશ જવા માટે નીકળે. સાગર તિલક મોટું બંદર હતું. સાર્થવાહની આ વખતની સફર જલમાર્ગે જવાની હતી. સમુદ્રમાં વહાણે તૈયાર કરાવી કરીયાણા એથી ભરી લીધાં અને વિલંબ ન કરતાં વહાણે બર્બળકુળ તરફ ચલાવ્યાં. બાણના વેગની માફકજ જહાજ સમુદ્રમાં ચાલવા માંડયાં દુખિત મલયસુંદરી મનમાં ગુરવા લાગી. અરે આ દુરાશય સાર્થવાહ શું મને સમુદ્રમાં ફેંકી દેશે ? અથવા પરદેશમાં હાઈ કઈ વેચી દેશે? કઈ પણ પ્રકારે
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy