SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ મલયસુંદરી પ્રકરણ ૧ લું, ધર્મનું મહામ્ય તથા સવરૂપ चतुरंगो जयत्यर्हन् दिशन् धर्म चतुर्विधम् । चतुष्काष्टासु प्रसृतां जेतु मोहचमूमिव ॥१॥ ચારે દિશાઓમાં પ્રસરેલી હરાજાની સેનાને જીતવાને માટે જ જાણે ચાર શરીરને ધારણ કરી, ચાર પ્રકારના ધર્મ ઉપદેશને આપતા હોય તેવા અરિહંત જ્યવંત વર્તે છે. ધર્મ સર્વોત્કૃષ્ટ મંગલ છે. સર્વ સમૃદ્ધિને દેવાવાળો ધર્મ છે. નાના પ્રકારનાં સુખની પ્રાપ્તિ ધર્મથી જ થાય છે. સંતાનને તારનાર, પૂર્વજોને પવિત્ર કરનાર, અપ કીર્તિને હરનાર, અને કીર્તિની વૃદ્ધિ કરનાર પણ ધર્મ જ છે. ધનની ઈચછાવાળાઓને ધન આપનાર, કામના અર્થિએને કામ આપનાર, સૌભાગ્યના અથિઓને સૌભાગ્ય આપનાર, પુત્રના અર્થિઓને પુત્ર આપનાર, રાજ્યાર્થિએને રાજ્ય આપનાર પણ ધર્મ જ છે. વધારે શું કહેવું? દુનિયામાં એવી એક પણ વસ્તુ કે, એ એક પણ પદાર્થ નથી કે ધર્મ કરનારને તે પ્રાપ્ત ન થાય. ટૂંકમાં કહીએ તે સ્વર્ગ અને મેક્ષની પ્રાપ્તિ પણ ધર્મથી જ થાય છે.
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy