SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ રાજાએ સૂર્યપક રઈ તૈયાર કરી, બધાએ આનંદથી ભજન કર્યું. રાજાએ કહ્યું કે તું ગુણમાં નલરાજા જે છે. જ્યારે રૂપમાં કુબડે છે. રાજાએ સંતુષ્ટ થઈને કુબડાને એક લાખ સોનામહોર તથા વસ્ત્રાલંકાર સહિત પાંચસો ગામ આપ્યાં, કુબડાએ પાંચસો ગામ છોડી દઈ બાકીની વસ્તુઓ લઈ લીધી, અને રાજાને કહ્યું કે જે આપશ્રી મારી ઉપર પ્રસન્ન થયા છે, તે આપ આપના રાજ્યમાંથી શિકાર અને દારૂ બંધ કરાવે, રાજાએ તેની વાત સ્વીકારી અને પિતાના રાજ્યમાં શિકાર અને દારૂ બંધ કરાવ્યા. એક દિવસ રાજાએ કુજને એકાંતમાં પૂછ્યું કે તારા કલાગુરૂ કેણુ છે? તું ક્યાંથી આવ્યે? તું ક્યા ગામને છે? તારું નામ શું છે? હું કેશલા નગરીને રહેવાસી છું. નલરાજાને રસો હતો, “હુડિક, મારૂં નામ છે. નલરાજાએ મને આ કલા શિખડાવી છે. કુબેરની સાથે જુગાર રમી હારી ગયા, અને નલરાજા દવદન્તી સહિત નિરાશ્રિત બન્યા, અને તેઓ અને કર્મવશ મૃત્યુ પામ્યા છે. એટલે હું આપના આશ્રિત તરીકે અહીં આ છું; દધિ પણ રાજાએ કુબડાની વાત સાંભળી કે તરત જ મોટેથી રડવા લાગ્યા. શેકાતુર બની કુબડા(નલ)ની સામે જ તેની અત્યક્રિયા કરી. એક વખત દધિપણુ રાજાએ કઈ કાર્ય પ્રસંગે પિતાના દૂતને ભીમરાજા પાસે મેક. વાતચિતના પ્રસં.
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy