SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ३२ ક્ષણને માટે પ્રબુદ્ધ અની ખાર સૂર્યના પ્રકાશ સમાન તારા તિલકના પ્રભાવ દ્વારા અંધકારને દૂર કર, નલરાજાના કહેવાથી ધ્રુવદન્તિએ પેાતાના તિલક દ્વારા અંધકારના નાશ કર્યાં. લેકે સુખપૂર્વક ચાલવા લાગ્યા, અને તિલકને પેાતાનું જીવન માનવા લાગ્યા, તિલકના પ્રકાશથી આગળના માર્ગને જોતી દવદન્તી એકાએક ભયભીત અનીને જોવા લાગી તે ભમરાએના માટે સમૂડ કોલાહલ કરતા જોયા. નલરાજાએ સારથિને કારણ પૂછ્યું ત્યારે સારથિએ ઘેાડાઓને ઝડપથી દોડાવ્યા, તે વારે ભ્રમરથી વીટળાચેલા એક મહા મુનિશ્વરને જોયા, ભ્રમરેાપસગ કારણે તાસતા જણાયુ· કે ઉન્મત્ત થયેલા હાથીના કપાળના મઢ મહામુનિના શરીરને ચાંટવાથી ભ્રમરો ત્યાં મહામુનિને ઉપદ્રવ કરી રહ્યા હતા. નિષધરાજ પણ પતે ત્યાં આવ્યા, અને જોતાની સાથે જ નિશ્ચિત મનથી વિચારતાં જણાયુ કે કાઈ હાથીએ પેાતાના કપાળની ખજવાળ દૂર કરવા માટે મહામુનિના શરીર સાથે કપાળ ઘસ્યું છે. અને તેમાંથી અરેલો મદ મહામુનિના શરીરને ચાંચે છે કે જેથી કરીને ભમરાઓના સમૂહ એકત્રિત થઈને મહામુનિને ઉપદ્રવ કરી રહ્યો છે. છતાં મુનિશ્વર સ્થિર છે તેથી આશ્ચયને અનુભવતા નિષધરાજા પેતાના પુત્રને કહેવા લાગ્યા કે આજે આનદના દિવસ છે કે અનાયાસે માર્ગમાં પાપના નાશ કરનારા જગમતી સમાન મહામુનિશ્વરના દર્શનને લાભ પ્રાપ્ત થયા.
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy