SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ઓથી દ્રૌપદીનું રૂપ સહન ન થવાથી સ્વર્ગમાં ચાલી ગઈ છે. નારદજી દ્રૌપદીની સ્તુતિ કરવા લાગ્યા, હે પદ્મ! તને - તારી સ્ત્રીઓના રૂપની સ્તુતિ કરતા શરમ પણ નથી આવતી? - આ પ્રમાણે વાત કરી નારદજીએ દ્રૌપદી પ્રત્યે પર્મને અનુરાગ જગાડી પોતે ત્યાંથી નીકળી ગયા, ત્રણ અક્ષરેની વિદ્યાશક્તિની જેમ દ્રોપદીના ધ્યાનમાં પદ્મરાજા રહેવા લાગે, અધે લેકમાં રહેલા, પોતાના પૂર્વભવના મિત્રનું સ્મરણ કર્યું. સેવકની જેમ તે દેવ પદ્યની સામે આવીને ઉભે રહ્યો, રાજાએ કહ્યું કે હે દેવ! હસ્તિનાપુરથી દ્રૌપદીને લાવી મારા ચિત્તને પ્રસન્ન કર, તે વારે દેવે કહ્યું કે હે રાજન્ ! દુર્વિદ્યાની જેમ તે દ્રૌપદીમાં આપને ભ્રમ જાગે છે. જેનાથી - તમારું ખરાબ થશે. કેમકે તે પાંડ સિવાય કેઈની ઉપર દષ્ટિપાત કરતી નથી. આપની આજ્ઞાથી હું તેને લાવી આપને સમર્પિત કરું છું. પરંતુ આપ આફતમાં આવી જશે, આ પ્રમાણે પદ્યને કહી તે દેવ ચાલી ગયે, હસ્તિનાપુરમાં જઈને તે દેવે રાજભવનમાં પ્રવેશ કરી પાંડવોની ઉપર અવસ્થાપિની નિદ્રાને પ્રગ કર્યો, ને દ્રૌપદીનું હરણ કર્યું. તે દેવે પાછા આવી પદ્યરાજાને દ્રૌપદી સમર્પિત કરી, વિચિત્ર - વાત છે તે છે કે દેવ પણ વચનથી બંધાઈ અનુચિત કાર્ય કરી નાખે છે. પ્રાતઃકાલે પમિનીની જેમ દ્રૌપદી જાગ્રત થઈ. મનમાં ને મનમાં ઘણી ચિંતા કરવા લાગી, ગિનીની જેમ
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy