SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ બદલો લેવા માટે ઉપરથી વસુદેવને ફેંકી દીધા, પરંતુ રાજગૃહ નગરની બહાર ઘાસની ગંજી ઉપર પડ્યા, જરાસંઘ રાજાની પ્રશંસા સાંભળી તેના નગરમાં ગયા, ત્યાં જુગાર રમી કરેડ સેનિયાની જીત મેળવી, જીતના સોનૈયા યાચકને આપી દીધા. જરાસંઘના સેવકે વસુદેવને બાંધી રાજ્યસભામાં લાવ્યા, રાજસભામાં વસુદેવે કહ્યું કે હું નિરપરાધી છું, મને કેમ બંધનાવસ્થામાં નાંખવામાં આવ્યું છે.” - એ પ્રશ્ન પૂછવાથી તે લોકોએ કહ્યું કે કઈ જ્ઞાનીએ જરાસંઘને કહ્યું છે કે “જે કઈ પુરૂષ જુગારમાં ફોડ સુવર્ણમુદ્રા જીતીને યાચકોને આપશે તેને પુત્ર આપને મારશે.” રાજાની આજ્ઞાથી હે ભદ્ર! તું નિરપરાધ હેિવા છતાં પણ તને મારવામાં આવશે. ( આ પ્રમાણે કહીને વસુદેવને કોથળામાં નાખી મારવાની ઈચ્છાથી પર્વતની તરફ લઈ ગયા, વેગવતીની ધાવમાતા ભાગ્યવશાત્ જોઈ ગઈ. અને કોથળા સહિત વસુદેવને લઈ ઉડી ગઈ અને વેગવતીના આવાસમાં આવી, વસુદેવ વેગવતીના પગરવને જાણી કોથળો ફાડી બહાર આવ્યા. “ નાથ, નાથ” બેલતી અને રડતી વેગવતી વસુદેવને બાઝી પડી, વેગવતીએ બધી હકીકત બતાવી દીધી, અને કહ્યું કે જ્યારે સૂપર્ણખાએ તમારા નિવાસસ્થાનવાળા
SR No.022743
Book TitleAmam Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1963
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy