SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ સુરસુંદરી ચરિત્ર વચન તારે માનવુ' અને આ પ્રમાણે દેવતાનુ વચન ખીજા કેાઈની આગળ તારે કહેવુ' નહી.. કારણકે, આ વૃત્તાંત જો રાજાના જાણવામાં આવે, તા તે વિરૂપ આચરણ કરે. એટલા માટે આ વાત છુપાવી રાખવી, કેમકે, આ વાત જો પ્રગટ થાય તા લેાકપરપરાએ રાજા પણ તે વાત જાણી જાય અને અવશ્ય તે રાજા તારા સ્વામીનું અશુભ કર્યા સિવાય રહે નહી. ત્યાર બાદ નમાલા બેલી. હું અંબે ! તમારૂ વચન સત્ય છે, એમાં કાઈ પ્રકારના સદેહ નથી. માટે હવે તમે વેળાસર અહીથી પધારા ! અને આ ખાખતના ઉદ્યમ કરા! અહી' બહુ કહેવાની કંઈપણ. જરૂર નથી. તે સાંભળી હું તરત જ ત્યાંથી નીકળી ચિત્રમાલાની પાસે ગઈ અને તેને કહ્યુ.. મે' કનકમાલાને બહુ પ્રકારે સમજાવી એટલે તેણીએ કહ્યું છે કે; મારા પિતાની યાનમાં આવે અને જે પ્રમાણે મારી માતા મને આજ્ઞા કરશે, તે પ્રમાણે વત્ત વાને હું તૈયાર છું. મારા માતા પિતાને જે અનુકુલ હશે, તે મને પણ અનુકુલ જ છે; એમને જે રૂચે તે મને પણ રૂચેલું જ છે, એમાં મને પૂછવાની કઈ પણ જરૂર નથી. વળી મારા પિતાના જે રીતે અભ્યુદય થાય અને
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy