SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ સર્વ યુદ્ધમાં અઢાંત અને અતુલ્ય પરાકમવાળા એવા કૃષ્ણ ચિરકાળ બાહુ યુદ્ધ કરી બાણને ક્ષણવારમાં થકવી દઈ યમરાજને આધીન કરી દીધું. પછી કૃષ્ણ, બળદેવ, પ્રદ્યુમ્ન અને ઉષા સહિત અનિરૂદ્ધ એ પાંચે હર્ષિત થઈ ત્યાંથી દ્વારિકામાં આવ્યા. શ્રી રત્નચંદ્ર વાચકેન્દ્ર આ સુંદર પ્રદ્યુમ્ન ચરિત્ર રચેલું છે, તેમાં આ અગીયારમો સગ સુખે સંપૂર્ણ થ. इति श्री प्रद्युम्नचरिते महाकाव्ये सागरचन्द्र कमलामेला पाणिग्रहण उषाहरण बाणवध वर्णनो नाम एकादशः सर्गः । ધીરજ ચીનમાં એક કાળે એવું કુટુંબ વસતું હતું કે નવ છે. આ પેઢી સુધી સાસરે જતી દીકરી સિવાય બીજું કઈ છે છે કુટુંબીજન ઘર છોડીને જુદું રહેવા જતું ન હતું. આવા છે સુખી અને સંયુક્ત ગૃહજીવનની સુવાસની વાત ત્યાંના છે શહેનશાહ સુધી પહોંચી. શહેનશાહે કુટુંબના વડાને સુખી* સંપીલા જીવનનું રહસ્ય પૂછયું. જવાબમાં કુટુંબના વડાએ છે પીંછી લઈ ચીની ચિત્રલિપિમાં શબ્દ લખ્યા. શહેનશાહે ! ? વાંચ્યું તે તે ચિત્રમાં ધીરજ' શબ્દ સે વાર - ચિતરેલ હતું.
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy