SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-પર અવતરણિકા : उक्तं दर्शनम् । अस्यैव शुश्रूषामाह - અવતરણિતાર્થ : શ્લોક-૫૦-૫૧માં બલાદષ્ટિનું દર્શન કહેવાયું. હવે આની જ=બલાદષ્ટિવાળાની જ, શુશ્રષાને કહે છે – શ્લોક : कान्तकान्तासमेतस्य, दिव्यगेयश्रुतौ यथा । यूनो भवति शुश्रूषा तथास्यां तत्त्वगोचरा ।।५२।। અન્વયાર્થ: યથા=જે પ્રમાણે વેત્તાન્સાસમેતસ્ય ચૂના=સુંદર સ્ત્રીથી યુક્ત એવા યુવાનને દિવ્યાશ્રુત કિંતર આદિના ગીતશ્રવણમાં શુશ્રુષા મવતિ શુશ્રુષા છે, તથા=તે પ્રમાણે =આમાંકબલાદષ્ટિમાં તત્ત્વોવર = તત્વના વિષયવાળી શુશ્રષા છે. પંપરા શ્લોકાર્ચ - જે પ્રમાણે સુંદર સ્ત્રીથી યુક્ત એવા યુવાનને કિંનરના ગીતશ્રવણમાં શુશ્રુષા છે, તે પ્રમાણે બલાદષ્ટિમાં તત્ત્વના વિષયવાળી શુશ્રુષા છે. પિરામાં ટીકા - ‘कान्तकान्तासमेतस्य' कमनीयप्रियतमायुक्तस्य, 'दिव्यगेयश्रुतौ यथा' किंनरादिगेयश्रुतावित्यर्थः શૂનો'=વસ્થસ્થ “મતિ' “કૃષ' કોમિચ્છા તોરેવ તથા’ ‘મસ્ય' દૃષ્ટો વ્યવસ્થિતસ્થ सतः 'तत्त्वगोचरा' तत्त्वविषयैव शुश्रूषा भवति ।।५२।। ટીકાર્ય : શાન્તવાન્તાક્ષત' ..... શુકૂપા ભવતિ || જે પ્રમાણે કાન્ત કાત્તાથી યુક્તને કમનીય પ્રિયતમાથી યુક્ત એવા યુવાનને દિવ્ય ગેયશ્રવણમાં કિંતર આદિના ગીતશ્રવણમાં, શુશ્રષા તદ્ગોચરા જ અર્થાત્ કિંતરના ગીતના વિષયવાળી જ, સાંભળવાની ઇચ્છા હોય છે, તે પ્રમાણે આ દૃષ્ટિમાં વ્યવસ્થિત છતા યોગીને બલાદૃષ્ટિમાં રહેલા યોગીને, તત્ત્વગોચરા જતત્વના વિષયવાળી જ, શુશ્રુષા હોય છે. પરા ભાવાર્થ : સામાન્ય રીતે સુંદર સ્ત્રીથી યુક્ત યુવાન પુરુષને દિવ્ય સંગીત સાંભળવામાં અત્યંત રુચિ હોય છે, જે ભવસ્વભાવના કારણે થાય છે. તેમ ત્રીજી દૃષ્ટિવાળા જીવોને જે નિર્મળ દૃષ્ટિ પ્રગટી છે, તેના કારણે
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy