SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૫ ચતુર્થ સ્તબક/શ્લોક-૧૬૪થી ૧૬૬, ૧૬૭–૧૬૮ લોહીથી આહુતિઓ અપાઈ. કરુણ રડતા એવા મને જોઈને, દયાલુ એવા રાજાએ મારામાં દાંતોથી શીકાર કર્યો, વિધાધર વડે વારણ કરાયો, આ કલ્પ નથી=વિધાનો આ આચાર નથી, તેના વડે મને નરકનું દુઃખ અપાયું. હવે, આના ઉદંતકવૃતાંતને, લોકઅનુવૃત્તિથી પૂછવા માટે મનીષી આવ્યો, મુગ્ધની જેમ તે પ્રવૃત્તિને, સાંભળી અને સ્પર્શનના સંગમનું વારણ કર્યું. ll૧૧૪થી ૧૬૬ll શ્લોક : आधूय मूर्धानमथाह बालो, महार्थसिद्धौ क इवान्तरायः । दुःखं कियन्मे यदि तां लभेऽहं, પ્રાઃ ચં સાવતિ તતિ પાઠ્યકા શ્લોકાર્થ : હવે માથું હલાવીને બાલ કહે છે. મહાર્થની સિદ્ધિમાં કયા કારણથી અંતરાય છે મન્મથકંદલીને પ્રાપ્ત કરવામાં આ કયા કારણથી અંતરાય છે. જો તેણીને-મન્મથકંદલીને, હું પ્રાપ્ત કરું તો મારું આ દુઃખ કેટલું છે, પ્રાણોથી તે=મભકિંજલી, ખરીદવા યોગ્ય છે. તેની જેમ ઈષ્ટ છેઃ પ્રાણોથી હું તેની ખરીદી કરું તેની જેમ મને ઈષ્ટ છે. બાલને સ્પર્શનના સુખથી અધિક સુખ કંઈ જ નથી તેવી બુદ્ધિ કરે તેવાં ક્લિષ્ટ કર્મો વર્તે છે તેથી સ્પર્શનને કારણે પોતાનાં આ સર્વ દુઃખોની પરંપરા થઈ તેને પણ ગણકારતો નથી, માત્ર કામરાગને વશ થઈને તેને જ સર્વસ્વ માને છે. I૧૬થી શ્લોક : तं कालदष्टं परिभाव्य हस्ते, धृत्वा ययौ मध्यधियं मनिषी । जगौ च लोहेऽत्र निविश्य मूढ, कथं तितीर्षस्यसुखाम्बुराशिम् ।।१६८।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy