SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ it ચતુર્થ સ્તબક/બ્લોક-૧૪પ-૧૪૬-૧૪૭ इतश्च देवी रिपुमर्दनस्य, तत्रागता मन्मथकन्दली द्राक् ।।१४५।। શ્લોકાર્થ :વિસ્તાર પામતા પર્શન અને માતાદોષવાળો બાલ હવે ત્યાં કામદેવની શય્યામાં, ભય છોડીને સૂતો, અને આ બાજુ રિપુમર્દનની દેવી મન્મથની કંદલી શીધ્ર ત્યાં આવી. II૧૪૫ll શ્લોક : असौ स्थितः काष्ठमिवाथ लीनो, लज्जाभयाभ्यां प्रविलुप्तचेष्टः । पस्पर्श बालं रतिकामयुग्मं, साऽप्यर्चयन्ती सुविलेपनेन ।।१४६।। શ્લોકાર્ચ - હવે, આ=બાલ, કાષ્ઠની જેમ લીન, લજ્જા અને ભયથી પ્રવિલુપ્ત ચેષ્ટાવાળો રહ્યો, સુવિલેપનથી રતિ અને કામના યુગલને અર્ચન કરતી તેણીએ પણ=મન્મથકંદલીએ પણ, બાલને સ્પર્શ કર્યો. ll૧૪૬ શ્લોક : तप्तायसि क्षिप्त इवाथ मीनस्तं स्पर्शमासाद्य स तापमाप । इयं क्व लभ्येति मुहुः शुशोच, तत्रैव निःश्वासततीर्मुमोच ।।१४७।। શ્લોકાર્થ : હવે તે પર્શને પ્રાપ્ત કરીને તે=બાલ, તપાવેલા ગોળા ઉપર ફેંકાયેલા માછલાની જેમ તાપને પામ્યો. આ મન્મથકંદલી, કયાં લભ્ય છે ? એ પ્રમાણે વારંવાર શોક કરવા લાગ્યો, ત્યાં જ=કામની પથારીમાં જ, નિઃશ્વાસના વિસ્તારને મૂક્યો. I૧૪ના
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy