SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ સ્તબક/શ્લોક-૬૯-૭૦-૭૧ सुखं न विश्रम्भविनाकृतं स्यादिदित्यङ्गरक्षं स जगाद बोधम् ।।६९ ।। શ્લોકાર્થ ઃ ત્યારપછી સ્પર્શનમાં બદ્ધ રાગવાળો બાલ હૃદયથી સદા ચકિત રહે છે. તેણે=મનીષીએ વિશ્વાસ વગર કરાયેલું સુખ થાય નહીં એથી અંગરક્ષક એવા બોધને કહ્યું. II9II શ્લોક ઃ त्वयाऽस्य कार्याऽनघमूलशुद्धियथा भवेन्मे वितथोऽवभासः । तेनाथ मुक्तः प्रणिधिः प्रभावो, भ्रान्त्वा स देशानवदत् समेतः ।। ७० ।। ૩૫ શ્લોકાર્થ ઃ તારા વડે=બોધ વડે આની=સ્પર્શનની, નિર્દોષ મૂલશુદ્ધિ કરવી જોઈએ. જે પ્રમાણે મને અવિતથ અવભાસ થાય. હવે તેના વડે=બોધ વડે, પ્રભાવ નામનો પ્રણિધિ મુકાયો, દેશોથી ભમીને બોલ્યો. 11811 શ્લોક ઃ बाह्येषु देशेषु मया प्रवृत्तिर्नाप्ता गतेनेति गतोऽन्तरङ्गे । देशे महापातकसद्म तत्र, दृष्टं पुरं राजसचित्तनाम ।। ७१ ।। શ્લોકાર્થ બાહ્ય દેશોમાં ગયેલા એવા મારા વડે પ્રવૃત્તિ પ્રાપ્ત થઈ નહીં=સ્પર્શનની પ્રવૃત્તિ પ્રાપ્ત થઈ નહીં. એથી અંતરંગ દેશમાં ગયો. ત્યાં=અંતરંગ દેશમાં મહાપાતકનું સ્થાન રાજસચિત્ત નામનું પુર જોવાયું એમ અંગરક્ષકે કહ્યું. બાળને સ્પર્શનનું સુખ જ સુખ દેખાય છે તેથી તે હૃદયમાં સ્પર્શનના સુખથી :
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy