________________
૨૫૬
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ -
ત્યારપછી કેવલજ્ઞાની ગુરુને રાજાએ પૂછ્યું. બહુગુણવાળા સંભળાયેલા એવા આe=નંદીવર્ધને, કેમ આવા પ્રકારનું કર્યું? IIઉપર શ્લોક :
बभाषे सूरिरुर्वीश ! नास्य दोषस्तपस्विनः ।
वर्तते गुणवानेष, स्वरूपानन्दिवर्धनः ।।६५४।। શ્લોકાર્થ :
સૂરિ બોલ્યા. હે રાજા ! આ તપસ્વીનો દોષ વર્તતો નથી. સ્વરૂપથી આ નંદીવર્ધન ગુણવાન છે. II૬૫૪. શ્લોક :
यदेतद् दृश्यते दूरे, मलिनं मानुषद्वयम् ।
दोषोऽस्यैव समस्तोऽयं, राज्ञा सुष्ठु तदीक्षितम् ।।६५५ ।। શ્લોકાર્ચ -
આ દૂરમાં મલિન માનુષદ્વય દેખાય છે એનો જ આ સમસ્ત દોષ છે. રાજા વડે તે માનુષઢય, સારી રીતે જોવાયા. કાપો શ્લોક :
दृष्टश्चैको नरस्तत्र, नारी चान्या मषीप्रभा ।
पृष्टवांस्तत्स्वरूपं च, जगदे गुरुणा नृपः ।।६५६।। શ્લોકાર્ચ -
ત્યાં તે માનુષઢયમાં, એક નર જોવાયો. અને અન્ય કાળી પ્રભાવાળી નારી જોવાઈ. તેમના સ્વરૂપને રાજાએ પૂછ્યું. ગુરુ વડે કહેવાયું. પછી શ્લોકઃ
सूनुढेषगजेन्द्रस्य, महामोहस्य पौत्रकः । एषोऽविवेकिताजातः, पुमान् वैश्वानराभिधः ।।६५७।।