SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ સ્તબક/શ્લોક-૬૨૬-૨૭-૨૮, ૨૯-૩૦ ૨૪૯ પુછાયેલા એવા મારા વડે અરુચિના ભયથી=વાસ્તવિક હકીકત કહીશ તો મારા પ્રત્યે અરુચિ થશે એ પ્રકારના ભયથી, કહેવાયું નહીં. મને પણ શું ગોય છે એ પ્રમાણે કનકશેખર બોલ્યો. IIકરો શ્લોક : मयोक्तं गोप्यमेवास्ति, निर्बन्धं स ततोऽकरोत् । अवश्यं वाच्यमेवेति, ततोऽहं ज्वलितो हृदि ।।६२७।। શ્લોકાર્ચ - મારા વડે કહેવાયું. ગોય જ છે. તેથી તે કનકશેખરે, અવશ્ય જ કહેવું જોઈએ એ પ્રમાણે આગ્રહ કર્યો. તેથી હું હૃદયમાં પ્રજ્વલિત થયો. IIકરી . શ્લોક : गिरं नाद्रियते मेऽसाविति तस्य कटीतटात् । असिपुत्रीं समाकृष्य, निहन्तुं तं समुत्थितः ।।६२८ ।। શ્લોકાર્થ : મારી વાણીને આ નકશેખર, સ્વીકારતો નથી. એથી તેના કટીતટથી તલવારને ખેંચીને તેને હણવા માટે ઊઠ્યો. II૬૨૮II શ્લોક : जातः कोलाहलः स्तब्धो, वनदेवतया परम् । उत्क्षिप्तो व्योममार्गेण, जनानामथ पश्यताम् ।।६२९ ।। सन्धिदेशेऽम्बरीषाणां, नीतोऽहमथ तस्करैः । उद्गीर्णक्षुरिकस्तत्र, दृष्टो नाग इवोत्फणः ।।६३०।। શ્લોકાર્ચ : કોલાહલ થયો. પરંતુ વનદેવતા વડે સ્તબ્ધ કરાયો. હવે લોકોના જોતાં આકાશમાર્ગથી અંબરીષ આદિ ચોરોના સંધિદેશમાં ફેંકાયો. હવે
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy