SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ સ્તબક/શ્લોક-૩૪-૩૫-૩૬ શ્લોકાર્ય : અહીં=જગતમાં, ભાવિભદ્ર લોકની વસતીવાળું, ચાલ્યા ગયા છે ઉપદ્રવોના રાશિ જેમાં એવું ચિત્તસૌંદર્ય નામનું નગર પ્રસિદ્ધ છે=જે જીવોના ચિત્તમાં ઉપદ્રવો શાંત થયા છે તેવું સ્વાથ્યવાળું ચિત્ત એ ચિત્તસૌદર્યનગર છે. ત્યાં=ચિત્તસૌંદર્યનગરમાં, કષાયરૂપી ચોરો લૂંટતા નથી. II3xI શ્લોક : अनारतं विस्तृतसौरभं तत्, कल्याणवल्लीकुसुमैर्गुणौघैः । अलंकृते शीतलशीलगेहै र्न तत्र तापो लभतेऽवकाशम् ।।३५।। શ્લોકાર્ચ - કલ્યાણરૂપી વેલડીઓના કુસુમોરૂપી ગુણના સમૂહોથી સતત વિસ્તૃત સૌરભવાળું એવું તે ચિત્તસૌંદર્યનગર છે. શીતલ એવા શીલનાં ઘરોથી અલંકૃત હોતે છતે ત્યાં=ચિત્તસૌંદર્યનગરમાં તાપનો અવકાશ પ્રાપ્ત થતો નથી. IIઉપII શ્લોક : विवेकभानोरुदयाविरामात्, कदाऽपि तस्मिन् न तमःप्रचारः । अक्षीणसद्बोधनिधावशोके, न तत्र दारिद्र्यकथाऽपि लोके ।।३६।। શ્લોકાર્થ : વિવેકરૂપી ભાનુના ઉદયના અવિરામથી ક્યારેય પણ તેમાં ચિતસૌંદર્યનગરમાં, અંધકારનો પ્રયાર નથી. અક્ષીણ સદબોધરૂપી નિધિ હોતે છતે અશોક એવા તે લોકમાં શોક વગરના તે લોકમાં, દારિત્ર્યની
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy