SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૭ ચતુર્થ સબક/બ્લોક-૩૩૬-૩૩૭, ૩૩૮-૩૩૯ શ્લોક : ततः प्रस्थापिता पित्रा, स्नेहात् साऽपि तया सह । उभे ते बहिरुद्याने, स्थिते स्तः प्रहितोऽस्म्यहम् ।।३३६।। શ્લોકાર્ચ - તેથી પિતા વડે સ્નેહથી તે પણ રત્નાવતી પણ તેણી સાથેવિમલાનનાની સાથે, પ્રસ્થાપિત કરાઈ, બંને પણ તમારા બહારના ઉધાનમાં રહેલી છે, હું મોકલાવાયેલો છું. એ પ્રમાણે દૂતે કનકચૂડ રાજાને કહ્યું એમ અન્વય છે. II3૩૬ll શ્લોક - __ ततवाचा कनकचूडो हर्षविषादभाक् । कन्यावासकदानार्थं, सूरसेनं न्ययोजयत् ।।३३७।। શ્લોકાર્ચ - તે દૂતની વાણીથી હર્ષવિષાદવાળા કનકચૂડે કન્યાના વાસકના દાન માટે સૂરસેનને નિયોજિત કર્યો. l૩૩૭ી. શ્લોક : दध्यौ च सुमहोऽप्येष, कुमारविरहानले । सर्पिःक्षेपसमो जात इत्येतान् प्राहिणोदिह ।।३३८ ।। व्यजिज्ञपत्रिदं ह्येते, प्रेष्यः कनकशेखरः । रत्नवत्या वरो योग्यस्तथाऽयं नन्दिवर्धनः ।।३३९ ।। શ્લોકાર્ચ - અને વિચાર્યું, સુમહાન પણ આ=ળ્યાનું આગમન કુમારના વિરહરૂપી અગ્નિમાં ઘીના ક્ષેપ જેવું થયું, એથી આમને-મંત્રીઓને, અહીં મોકલ્યા છે. મંત્રીઓએ આ જણાવ્યું છે, કનકશેખર મોકલવો જોઈએ અને આ નંદીવર્ધન રત્નપતીનો યોગ્ય વર છે. ll૧૩૮-૩૩૯II
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy