SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમાન નીકળી શકે ખરું? ૧૬-૧૪. વિષ કન્યા. જેની સાથે સંયોગ કર્યાથી વિષ વ્યાપીને મૃત્યુ ઉત્પન્ન થાય એવી કન્યા. ૧૬-૨૪. નગરના અધિષ્ઠાયક દેવ. નગરનું પાલન-રક્ષણ કરનાર દેવ. ૧૭-૧૦. વિકરણ...સહાય કરે છે. આ એક સંસ્કૃત વ્યાકરણનો નિયમ છે; જેમકે રક્ષ એ પ્રકૃતિ છે, તિ પ્રત્યય છે, અને વચ્ચે સહાય કરનાર એ આવે ત્યારે વાચ્ય અર્થ નીકળે. (રક્ષ++તિ ક્ષતિ થયું એ વાચ્ય અર્થ નીકળ્યો). ૧૭–૧૨. પારિજાત એ નામનું, સ્વર્ગમાં એક વૃક્ષ છે. એને, ત્યાંથી શ્રી કૃષ્ણ લાવીને પોતાની એક પત્ની ઋકિમણીને આપ્યું હતું. ૧૯–૧૭. સર્વકામગુણવાળું (ભોજન). સંપૂર્ણ સંતોષ. કારક; તૃપ્તિ થાય એવું. ૨૨-૨. શૂન્યભાવને ધારણ કરતો. ક્ષય પામતો, ક્ષીણ થતો. ૨૨-૨૦. ગૌરી. હેમાચળની પુત્રી પાર્વતી. ૨૩-૧૨. મસ્તકપર ફોલ્લો...ઈત્યાદિ. અત્યારે ડૉક્ટર લોકો આંખની ગરમી ઓછી કરી શીતતા લાવવા માટે લમણા પર “બ્લિસ્ટર' ઉપસાવે છે. ફોલ્લો એ આ “બલિસ્ટર'. ૨૪-૩. ગજરાજને...જોયો. ઉત્તમ પુરૂષનો જન્મ થવાનો હોય છે ત્યારે પૂર્વેથી સ્વપ્નના રૂપમાં કંઈ આભાસ જેવું જણાય છે. તીર્થકર, ચક્રવર્તી આદિ મહાપુરૂષોની માતાઓ એવાં સ્વપ્ન જુએ છે એ સુપ્રસિદ્ધ છે. બુદ્ધદેવની માતા તે રાજા શુદ્ધોદનની પત્નીએ પણ એવું સ્વપ્ન જોયાની હકીકત છે તે આ પ્રમાણેઃ "That night the wife of king Suddhodana, "Maya, the Queen, asleep beside her Lord, “Dreamed a strange dream; dreamed that a star from heaven"Splendid, six-rayed, in colour rosy pearl, અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી) ૨૫૫
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy