SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ६०८ श्रीमहावीरचरित्रम इय सविणयदेवगणोवइट्ठकायव्वदुगुणिउल्लासो। जाओ जएक्कचक्खू सविसेसं मोक्खसोक्खमई ।।१६।। एवं च विन्नविऊण सट्ठाणं गएसु लोगंतियतियसेसु उट्ठिऊण भयवं सीहासणाओ पासवत्तिणा परियणेण अणुगम्ममाणो गओ नंदिवद्धणपमुहाणं नायखत्तियाणं समीवे | तेऽवि जिणमितं द₹ण सत्तट्ठ पयाइं गया सम्मुहं । कया उचियपडिवत्ती। दवावियं महप्पमाणं सिंहासणं । निसन्नो जिणो। अणुरूवासणेसु य जहक्कम उवविठ्ठा नंदिवद्धणाइणो । तओ ते भगवया अमयबिंदुसंदोहसुंदरीए, सभावमहुराए, अपुणरुत्ताए, गंभीराए भारईए भणिया, जहा-'भो देवाणुप्पिया! पडिपुन्नो तुम्हाणमवही, जाओ पत्थावो मम सव्वविरइपडिवत्तीए। ता सहरिसं अणुमन्नह इयाणिं, मुयह पेमाणुबंध, निडुरं कुणह विओगकायरं नियमणं ति। ते य एवमायन्निउण गाढमण्णुपरिपूरिज्जमाणगलसरणिणो कह इति सविनयदेवगणोपदिष्टकर्तव्यद्विगुणितोल्लासः । जातः जगदेकचक्षुः सविशेषं मोक्षसौख्यमतिः ||१६ ।। एवं च विज्ञाप्य स्वस्थानं गतेषु लोकान्तिकत्रिदशेषु उत्थाय भगवान् सिंहासनात् पार्श्ववर्तिना परिजनेन अनुगम्यमानः गतः नन्दिवर्धनप्रमुखाणां ज्ञातक्षत्रियाणां समीपे । तेऽपि जिनम् आयन्तं दृष्ट्वा सप्ताष्टौ पदानि गता सन्मुखम् । कृता उचितप्रतिपत्तिः। दापितं महाप्रमाणं सिंहासनम् । निषण्णः जिनः । अनुरूपाऽऽसनेषु च यथाक्रमम् उपविष्टाः नन्दिवर्धनादयः । ततः ते भगवता अमृतबिन्दुसन्दोहसुन्दरया, स्वभावमधुरया, अपुनरुक्त्या, गम्भीरया भारत्या भणिताः यथा 'भोः देवानुप्रियाः! प्रतिपूर्णः युष्माकम् अवधिः, जातः प्रस्तावः मम सर्वविरतिप्रत्तिपत्तेः । तस्मात् सहर्षम् अनुमन्यध्वमिदानीम्, मुञ्चत प्रेमानुबन्धम्, निष्ठुरं कुरुत वियोगकायरं निजमनः । ते च एवमाऽऽकर्ण्य गाढमन्युपरिपूर्यमाणगलसरणिवन्तः कथंकथमपि એ પ્રમાણ વિનીત દેવોના વચનથી પોતાના કર્તવ્યમાં બમણો ઉત્સાહ લાવતા અને જગતના એક ચક્ષુરૂપ એવા પ્રભુ મોક્ષસુખના વિશેષ અભિલાષી થયા. (૧૩) એમ વિનંતિ કરી લોકાંતિક દેવો પોતાના સ્થાને જતાં, સિંહાસનથકી ઉઠી, પાસે રહેલ પરિજનવડે અનુસરાતા એવા ભગવંત, નંદિવર્ધન પ્રમુખ પોતાના જ્ઞાતક્ષત્રિય સ્વજનો પાસે ગયા. એટલે પ્રભુને આવતા જોઈ તેઓ પણ સાત-આઠ પગલાં સન્મુખ ગયા, યોગ્ય આદર-સત્કાર કર્યો. એક મોટું સિંહાસન અપાવ્યું અને ત્યાં પ્રભુ બિરાજમાન થયા, તેમજ નંદિવર્ધનાદિક પણ અનુક્રમે યોગ્ય આસનો પર બેઠા. એવામાં ભગવંતે અમૃત સમાન સુંદર, સ્વભાવે મધુર, પુનરુક્તિ રહિત અને ગંભીર એવી વાણીથી તેમને જણાવ્યું કે-“હે દેવાનુપ્રિયો! તમોએ કહેલ કાલાવધિ હવે પૂર્ણ થયેલ છે, જેથી મારે સર્વવિરતિ આદરવાનો વખત આવ્યો છે; માટે હવે હર્ષપૂર્વક તમે મને અનુજ્ઞા આપો, પ્રેમાનુબંધ મૂકો તથા વિયોગને માટે કાયર એવા તમારા મનને મજબૂત બનાવો.’ એ પ્રમાણે સાંભળતાં ગાઢશોકથી તેમનો કંઠ અત્યંત રુંધાઇ ગયો, મહાકષ્ટ શોકનો વેગ અટકાવતાં, સતત સરતા અશ્રુ
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy