SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ५९६ श्रीमहावीरचरित्रम पवत्ता, बहुप्पयारं च सासिया महुरवयणेहिं भगवया, कहकहवि निरुद्धबाहप्पवाहा य तक्कालचउग्गुणीभूयं संताववेगं निरंभिऊण भणिउमाढत्ता-'अहो परमेसर! करुणापरो हवसु अम्ह जीवियव्वे, परिहरसु संपयं सव्वविरइवंछं, एयंपि काऊण तुमए पाणिणो रक्खणिज्जा, ते य जइ पढमपि दुस्सहविओगकरवत्तभिज्जमाणहियया रक्खिज्जिस्संति ता किमजुत्तं होज्जा?, तुम्हेहिं रहिया नूणं अवगयलोयणव्व अमुणियगम्मागम्मविभागा, वइदेसिगा इव अणाहा खणमेत्तंपि न संधीरेमो अप्पाणंति | भगवया भणियं-'जइ एवं ता सम्ममालोचिऊण भणह-केत्तियकालेण तुब्भे ममं दिक्खागहणत्थमणुमन्निस्सह?।' तेहिं भणियं-'संवच्छरदुगेणं अइगएणं ति। भगवया जंपियं-‘एवं होउ, परं मम भोयणाइसु न तुम्हेहिं विसेसचिंता कायव्वा । तेहिं भणियं-'एवं करिस्सामो।' तओ तद्दिणाओ आरब्भ परिचत्तसव्वसावज्जवावारो, सीओदगपरिवज्जणपरायणो, फासुयाहारभोई, दुक्करबंभचेरदुःखद्वन्द्वाऽऽली' इति भणित्वा रोदितुं प्रवृत्ताः, बहुप्रकारं च शिष्टाः मधुरवचनैः भगवता, कथंकथमपि निरुद्धबाष्पप्रवाहा च तत्कालचतुर्गुणीभूतं सन्तापवेगं निरुध्य भणितुमारब्धाः 'अहो परमेश्वर! करुणापरः भव अस्माकं जीवितव्ये, परिहर साम्प्रतं सर्वविरतिवाञ्छाम्, एतदपि कृत्वा त्वया प्राणिनः रक्षणीयाः, ते च यदि प्रथममेव दुःसहवियोगकरपत्रभिद्यमानहृदयाः रक्षिष्यन्ते तदा किमयुक्तं भवेत्? । युष्माभिः रहिताः नूनं अपगतलोचनाः इव अज्ञातगम्यागम्यविभागाः, वैदेशिकाः इव अनाथाः क्षणमात्रमपि न संधारयामः आत्मानम्। भगवता भणितं 'यदि एवं तदा सम्यगालोच्य भणत कियत्कालेन यूयं मां दीक्षाग्रहणार्थम् अनुमंस्यथ?।' तैः भणितं 'संवत्सरद्वयेन अतिगतेन' इति । भगवता जल्पितं ‘एवं भवतु, परं मम भोजनादिषु न युष्माभिः विशेषचिन्ता कर्तव्या।' तैः भणितं ‘एवं करिष्यामः' ततः तद्दिनादारभ्य परित्यक्तसर्वसावद्यव्यापारः शीतोदकपरिवर्जनपरायणः, प्रासुकाऽऽहारभोजी, दुष्करब्रह्मचर्यपरिपालनपरः, परिमुक्तस्नान રોવા લાગ્યા ત્યારે ભગવંતે તેમને મધુર વચનોથી શાંત કર્યા. પછી મહાકષ્ટ અશ્રુપ્રવાહ અટકાવી તથા તત્કાળ ચતુર્ગુણી બનેલ સંતાપ-વેગને રોકીને તેઓ કહેવા લાગ્યા કે-“હે પરમેશ્વર! તમે અમારા જીવિતપર દયા લાવો અને અત્યારે સર્વવિરતિની વાંછા તજી ઘો. એમ કરીને પણ તમારે તો પ્રાણીઓની રક્ષા કરવાની છે. તેમાં પણ જો પ્રથમ દુઃસહ વિયોગરૂપ કરવતથી ભેદાયેલા હૃદયવાળાનું રક્ષણ થાય તો અયુક્ત શું થવાનું છે? તમારાથી વિમુક્ત થયેલા અમે અવશ્ય લોચનરહિતની જેમ ગમ્યાગમ્ય માર્ગને ન જાણતાં તથા વિદેશીની જેમ અનાથ બનેલા થતાં એક ક્ષણવાર પણ જીવિત ધારણ કરવાને સમર્થ નથી. એટલે ભગવંત બોલ્યા-જો એમ હોય તો તમે બરાબર લાંબો વિચાર કરીને બોલો કે કેટલા વખતમાં તમે મને દીક્ષા લેવાની અનુજ્ઞા આપશો?” તે બોલ્યા “બે વરસ વ્યતીત થતાં તમે સંયમ લેજો.” ભગવંતે કહ્યું-“ભલે, એમ થાઓ, પણ મારા ભોજનાદિકમાં તમારે વિશેષ ચિંતા ન કરવી.” તેમણે જણાવ્યું-“ભલે અમે એમ જ કરીશું.” પછી તે દિવસથી માંડીને સર્વ પાપની પ્રવૃત્તિ તજી, કાચુ જળ વર્જી, પ્રાસુક આહાર લેતાં, દુષ્કર બ્રહ્મચર્ય પાળતાં સ્નાન, વિલેપન પ્રમુખ શરીર-સત્કારને તજી દેતાં તથા માત્ર પ્રાસુક
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy