SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः प्रस्तावः ता मुयह मोहपसरं अणुजाणह मं विणा विवाहेण । एवं चिय निवसंतं अम्मापिउनिव्वुइकएण' ||२|| एवं भणिए पहुणा तो ते जंपंति विणयपणयंगा । 'तुम्हारिसाण काउं एयं नो जुज्जइ कुमार! ||३|| पणइयणपत्थणाभंगभीरुणो जं सयावि सप्पुरिसा । नियकज्जपवित्तिपरंमुहा य पयईए जायंति ।।४।। तहा-किं उसभजिणवरेणं पाणिग्गहणाइ नो कयं पुव्विं ? | किं वा न चक्किलच्छी परिभुत्ता संत्तिपमुहेहिं ?' || ५ || तस्माद् मुञ्च मोहप्रसरम् अनुजानीत मां विना विवाहेन । एवमेव निवसन्तं अम्बापितृनिवृतिकृते ||२|| एवं भणिते प्रभुणा ततः ते जल्पन्ति विनयप्रणताऽङ्गाः । 'युष्मादृशानां कर्तुमेतद् नो युज्यते कुमार! || ३ || प्रणयिजनप्रार्थनाभङ्गभीरवः यद् सदाऽपि सत्पुरुषाः । निजकार्यप्रवृत्तिपराङ्मुखाः च प्रकृत्या जायन्ते ||४|| ५७५ तथा-किं ऋषभजिनवरेण पाणिग्रहणादि नो कृतं पूर्वं ? | किं वा न चक्रिलक्ष्मीः परिभुक्ता शान्तिप्रमुखैः ||५|| માટે મોહના પસારાને મૂકી મને અનુજ્ઞા આપો કે માત-પિતાની શાંતિમાટે હું અવિવાહિત થઇને રહું.' (२) એ પ્રમાણે કુમારના બોલતાં તેમણે વિનયથી નમ્ર થઇને જણાવ્યું કે-‘હે કુમા૨! તમારા જેવાને એમ કરવું ते युक्त नथी, (3) કારણ કે સત્પુરુષો સ્વજનની પ્રાર્થનાનો ભંગ કરવામાં સદા ભીરુ હોય છે અને સ્વકાર્ય સાધવામાં સ્વભાવથી જ વિમુખ રહે છે. (૪) તેમજ પૂર્વે ઋષભાદિ જિનેશ્વરોએ શું પાણિગ્રહણાદિ કરેલ નથી? અથવા તો શાંતિપ્રમુખ જિનોએ શું ચક્રવર્તીની સમૃદ્ધિ નથી ભોગવી?' (૫)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy