SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमहावीरचरित्रम् ४५० इय चिंतिंतेण तीसे चित्तावहरणत्थं समप्पिया तेण तिण्णि दीणारा । सहरिसाए तीए गहिऊण समप्पियाओ फुल्लमालाओ । विणएण भणिया य सा- 'भद्दे ! इओ दिणाओ आरम्भ मा अन्नस्स दाहिसि, समहिगतरमुल्लेणवि अहमेव गहिस्सामि ।' पडिवन्नं च तीए। गयाई दोन्निवि नियनियगेहेसु । एवं पइदिणं सो तीए सगासाओ पुप्फमालाओ गिण्हइ । साऽवि समहिगदविणलोभेण तस्स चेवं दलयइ । अन्नया परतीरगमणनिमित्तं नाणाविहअमुल्लभंडभरियं जाणवत्तं ठावियं अणेण समुद्दतीरे । सावि भणिया, जहा-‘कल्लेऽहं परतीरे गमिस्सामि, तम्हा तुमे समुद्दतीरे अमुगंमि पसे आगंतूण नीसेसाइं कुंद-वेइल्ल- नवमालई - पाडलाइमुत्तय - चंपयपमुहाई कुसुमाइं समप्पेज्जासि । अहं ते चउग्गुणं मोल्लं दवाविस्सामि ।' पडिवन्नं च तीए हट्ठहिययाए । न मुणिओ को वि परमत्थो। बीयदिवसे गया समग्गकुसुममालाओ गहिऊण निद्दिट्ठट्ठाणे । दिट्ठो सो वणिओ इति चिन्तितेन तस्याः चित्ताऽपहरणार्थं समर्पिताः तेन त्रयः दीनाराः । सहर्षया तया गृहीत्वा समर्पिताः पुष्पमालाः । विनयेन भणिता च सा 'भद्रे ! इतः दिनतः आरभ्य मा अन्यस्मै दास्यसि, समधिकतरमूल्येनाऽपि अहमेव ग्रहीष्यामि।' प्रतिपन्नं च तया । गतौ द्वौ अपि निजनिजगृहे । एवं प्रतिदिनं सः तस्याः सकाशात् पुष्पमालाः गृह्णाति । साऽपि समधिकद्रव्यलोभेन तस्मै एव दत्ते । अन्यदा परतीरगमननिमित्तं नानाविधाऽमूल्यभाण्डभृतं यानपात्रं स्थापितम् अनेन समुद्रतीरे । साऽपि भणिता यथा-'कल्ये अहं परतीरे गमिष्यामि । तस्मात् त्वं समुद्रतीरे अमुकं प्रदेशम् आगत्य निःशेषाणि कुन्द-विचकिल-नवमालती -पाटल-अतिमुक्तक - चम्पकप्रमुखानि कुसुमानि समर्पयितासि । अहं तुभ्यं चतुर्गुणं मूल्यं दापयितास्मि ।' प्रतिपन्नं च तया हृष्यहृदयया । न ज्ञातः कोऽपि परमार्थः । द्वितीयदिवसे गता એમ ધારી તેનું મન હ૨વાને તેણે ત્રણ સોનાની દીનાર આપી, જેથી હર્ષ પામતાં તેણીએ દેહિલને પુષ્પમાળાઓ આપી. ત્યારે નમ્ર થઇને વણિકે જણાવ્યું- ‘હે ભદ્રે! આજથી એ માળાઓ બીજા કોઇને આપીશ નહિ. અધિક કિંમત આપીને પણ હું જ એ લઇશ.' એ વાત શીલવતીએ સ્વીકારી, એટલે બંને પોતપોતાના સ્થાને ગયા. એમ તે હિલ દરરોજ તેની પાસેથી પુષ્પમાળાઓ લેવા લાગ્યો અને અધિક ધનના લોભથી શીલવતી તેને જ आापती हती. એવામાં એક દિવસે બીજા બંદરે જવા માટે વિવિધ અમૂલ્ય કરિયાણાં ભરી વહાણને તેણે સમુદ્રકાંઠે તૈયાર रभावी शीलवतीने ४ए॥व्युं - 'हे भद्रे ! डाले हुं परतीरे ४वानो छं. भाटे तभे मुंह, वियडिल, नवभारती, पाटल, અતિમુક્તક, ચંપક પ્રમુખના પુષ્પો લઇ સમુદ્રતીરે અમુક પ્રદેશમાં આવીને મને આપજો. હું તને ચારગણું મૂલ્ય અપાવીશ.' તેણે મનમાં ભારે હર્ષ પામીને કબૂલ કર્યું, પરંતુ પરમાર્થ તે જાણી ન શકી. બીજે દિવસે બધી પુષ્પમાળાઓ લઇને તે સાંકેતિક સ્થાને ગઈ. ત્યાં વહાણમાં બેઠેલ તે વણિકને તેણે જોયો. શીલવતીએ ફૂલો મૂક્યા.
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy